જય માં મોગલ : આ બહેનને થાયરાઇડ બીમારી હતી, તેથી તેમને માં મોગલની માનતા રાખી અને પછી થયો એવો ચમત્કાર કે…

Published on: 6:23 pm, Thu, 25 August 22

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે અને એ માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે.જ્યારે માં મોગલ પર વિશ્વાસ બંધાઈ જાય છે ત્યારે કોઈ પણ ભક્તોના જીવનમાં સમસ્યાઓ આવતી નથી.તેથી જ ભક્તો પણ માં મોગલના દર્શનથી હસતા મોઢે ઘરે પરત ફરતા નજરે પડે છે.

એટલું જ નહીં પરંતુ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો માં મોગલ બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. એવામાં જ અત્યાર સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક દંપતિ પોતાની માનતા પૂરી કરવા માટે 6000 રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા છે અને પોતાની માનતા પૂરી કરી છે.

ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ દંપતિએ મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે તેમણે કહ્યું કે તેની પત્નીને થાઇરોડની બીમારી હતી.

જેના કારણે ઘણી દવાઓ કરાવે છતાં કોઈ ફેર પડતો ન હતો અને અંતે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખીને એ માં મોગલ ની માનતા માની હતી જે પૂર્ણ કરવા અહીં આવ્યા છે. મણીધર બાપુએ એ યુવકને આશીર્વાદ આપ્યા અને સાથે 6000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે માં મોગલ એ તારી સો ગણી માનતા સ્વીકારી છે.

અને આ પૈસા તો તારી બહેનને અને પત્નીને આપજે માં મોગલ રાજી થશે. આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પ્રત્યે વિશ્વાસ રાખ્યો એ જ તમને પડ્યો છે, તેથી જ તમારી માનતા પૂર્ણ થઈ છે. મણીધર બાપુએ વધુમાં જણાવતા કહ્યું કે ભક્તોને પણ માં મોગલ પ્રત્યે માયા બંધાઈ જાય છે.

તેથી જ તેઓ માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માનતા હોય છે.તેથી જ કહી શકાય કે માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જય માં મોગલ : આ બહેનને થાયરાઇડ બીમારી હતી, તેથી તેમને માં મોગલની માનતા રાખી અને પછી થયો એવો ચમત્કાર કે…"

Leave a comment

Your email address will not be published.


*