માં મોગલની કૃપાથી માનતા પૂરી થતાં આ યુવક 30 હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે, 10000 રૂપિયા તારી…

Published on: 6:10 pm, Mon, 22 August 22

કહેવાય છે ને કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે ત્યારે તેમના પરચા પણ અપરંપાર રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો માં મોગલ નો મહિમા પણ અપરંપાર છે એટલું જ નહીં પરંતુ જે કોઈ ભક્તો માં મોગલના દર્શનાર્થી આવે છે તેઓ માં મોગલના દર્શન માત્રથી ધન્ય ધન્ય થઈ જાય છે.

આ ઉપરાંત સાચા દિલથી માં મોગલ ને માનો તો તમામ સમસ્યાઓ માં મોગલ દૂર કરે છે અને ભક્તોની બધી જ મનોકામનાઓ પણ માત્ર માં મોગલ ના દર્શનથી પૂર્ણ થાય છે. માં મોગલ આજ દિન સુધી લાખો ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જેમાં એક યુવક પોરબંદર થી પોતાની માનતા પૂરી કરવા માટે અન્ય માં મોગલના ચલણી 30000 રૂપિયા અર્પણ કરવા કચ્છમાં આવેલા કબરાઉ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો. આપણે સૌ જાણીએ છીએ કે જો એકવાર માં મોગલનો વિશ્વાસ બંધાય જાય તો હર હંમેશમાં મોગલ પણ ભક્ત પ્રસન્ન થઈને બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

એવી જ રીતે આ યુવકની માતા પૂરી થતાની સાથે જ કબરાઉ ધામ આવી પહોંચ્યો. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ યુવકે મણીધર બાપુના આશીર્વાદ લીધા‌.

મણીધર બાપુએ એ યુવકને આશીર્વાદ આપ્યા અને સાથે કહ્યું કે આ 30 હજાર રૂપિયા માંથી 10000 રૂપિયા તારી પત્ની અને બાકીના પૈસા તો તારી ફઈને આપજે માં મોગલ રાજી થશે અને આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે, તેથી જ ભક્તો માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જાય છે.

આ ઉપરાંત મણિધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. માં મોગલ પર વિશ્વાસ રાખો તો માં મોગલ બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી માનતા પૂરી થતાં આ યુવક 30 હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે, 10000 રૂપિયા તારી…"

Leave a comment

Your email address will not be published.


*