3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી : 3 સંતાનના પિતાએ 19 વર્ષની યુવતી સાથે તળાવમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 12:33 pm, Fri, 28 January 22

અંકલેશ્વરમાં બનેલી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં ત્રણ સંતાનના પિતાએ 19 વર્ષની યુવતી સાથે તળાવમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર સુરતથી માંગરોળના બોઈંદરાની યુવતી જોડે વિધર્મી યુવાનનો પ્રેમ સંબંધમાં હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતી મૃત્યુ પામેલા યુવકના બ્યુટીપાર્લરમાં કામ કરતી હતી. મળતી માહિતી અનુસાર છેલ્લા દોઢ વર્ષથી સાથે કામ કરતા કરતા બંને પ્રેમ સંબંધમાં બંધાયા હતાં તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર બાકરોલના તળાવમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર યુવતીના પરિવારે બે દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં યુવતીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. મૃત્યુ પામેલી યુવતીની ઉંમર 19 વર્ષની હતી.

મૃત્યુ પામેલી યુવતીનું નામ મહિમા વિજયભાઈ ગોહિલ હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો 36 વર્ષીય યુવક અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે બ્યુટી પાર્લર ચલાવતો હતો. તેના બ્યુટી પાર્લર પર મહિમા કામ કરવા આવતી હતી.

મળતી માહિતી અનુસાર 24 જાન્યુઆરીના રોજ સાંજે 6 વાગ્યા પછી યુવતી ઘરે પરત ન આવી ત્યારે યુવતીના પરિવારજનોએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં યુવતીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે જીઆઇડીસી પોલીસને તપાસ અનુસાર જાણવા મળ્યું કે બ્યુટી પાર્લર ના માલિક, અબ્બાસ અલ્લારખા ખલીફા પાણી ગુમ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે 26 તારીખના રોજ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે તળાવમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. બંને કયા કારણોસર પોતાનો જીવ આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી : 3 સંતાનના પિતાએ 19 વર્ષની યુવતી સાથે તળાવમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*