કબરાઉમાં બેઠેલી માં મોગલના આશીર્વાદથી, આ બહેનના ખોળે 11 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો… પછી બહેન દીકરાને લઈને મોગલ ધામ પહોંચ્યા ત્યારે…

Published on: 12:06 pm, Sat, 3 February 24

માં મોગલના તો પરચા અપરંપાર છે. જો માં મોગલ પર સાચા મનથી શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માતાજી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. અત્યાર સુધીમાં માં મોગલે પોતાના ચરણમાં આવેલા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરી છે.

માં મોગલના આશીર્વાદથી નિ:સંતાન દંપત્તિઓને સંતાન પ્રાપ્તિ પણ થઈ છે. માં મોગલના પરચા વિશે તમે સોશિયલ મીડિયા પર સાંભળ્યો જ હશે. ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ. વાત કરીએ તો, એક દંપતીના લગ્નના 11 વર્ષ વીતી ગયા છતાં પણ તેમના ઘરે પારણું બંધાયું ન હતું.

સંતાને પ્રાપ્તિ માટે તેમને ઘણા ડોક્ટરોને બતાવ્યું પરંતુ કોઈ પણ પ્રકારનો ઉકેલ આવ્યો નહીં. આખરે છેવટે આ દંપતીએ કબરાઉ માં બેઠેલી માં મોગલની માનતા માની. આ દંપતીએ સાચા મનથી માં મોગલ ની માનતા માની હતી. એટલે લગ્નના 11 વર્ષ બાદ માં મોગલના આશીર્વાદથી તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો.

દીકરાનો જન્મ થતા જ પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પછી દીકરો થોડોક મોટો થયો ત્યારે પરિવારના સભ્યો તેને લઈને કબરાઉ ધામ આવી પહોંચ્યા હતા અને અહીં તેમને માં મોગલ ના આશીર્વાદ લીધા હતા અને અહીં બિરાજમાન મણિધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા.

ત્યારે મણીધર બાપુએ આ દંપત્તિને જણાવ્યું કે, જો માં મોગલ પર સાચા મનથી વિશ્વાસ રાખશો તો માં તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે. માં મોગલને કોઈ પણ પ્રકારના દાનભેટની જરૂર નથી. માં મોગલ તો ફક્ત ભક્તોના ભાવની ભૂખી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "કબરાઉમાં બેઠેલી માં મોગલના આશીર્વાદથી, આ બહેનના ખોળે 11 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો… પછી બહેન દીકરાને લઈને મોગલ ધામ પહોંચ્યા ત્યારે…"

Leave a comment

Your email address will not be published.


*