ગુજરાતના લોકલાડીલા એવા ખજૂરભાઈને તો તમે સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. સમાજસેવક ખજૂર ભાઈ હંમેશા પોતાના સેવાકીય ગામના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. અત્યાર સુધીમાં ખજૂર ભાઈ સેકડો ગરીબ લોકોને ઘર બનાવી દીધા છે અને તેમના દુઃખ ભર્યા જીવનમાં ખુશીઓ ભરી દીધી છે.
આપણે સૌ કોઈ લોકો ખજૂર ભાઈ વિશે ઘણી અલગ અલગ વાતો સોશિયલ મીડિયા પર સાંભળતા જ હોઈએ છીએ. ત્યારે આજે અમે તમને ખજૂર ભાઈની એવી વાત કરવાના છીએ. જે સાંભળીને તમે પણ ખજૂર ભાઈના વખાણ કરવા લાગશો.
ખજૂરભાઈ એક દિવસમાં આટલા રૂપિયાનું દાન કરે છે કે તેનો આંકડો સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. તમને જાણીને નવાઈ લાગે છે કે, ખજૂરભાઈ એક દિવસમાં લગભગ 50000 રૂપિયાનું દાન કરે છે.
આ રૂપિયા ખજૂર ભાઈ ગરીબ લોકોની મદદમાં અને જરૂરિયાતમંદ લોકોની મદદમાં વાપરે છે. મિત્રો આ આંકડો ઘણા સમય પહેલાનો છે. પરંતુ ફરી એક વખત અમે તમારી સમક્ષ આ આર્ટીકલ રજૂ કરી રહ્યા છીએ. ખજૂર ભાઈ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ પોતાની આવકનો 75% હિસ્સો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં વાપરે છે.
ખજૂર ભાઈની youtube ચેનલ માંથી જે આવક આવે છે. તે રૂપિયા તેઓ ગરીબ લોકોની મદદમાં વાપરે છે. ખજૂરભાઈના આ સેવાકીય કામ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment on "લોકલાડીલા ખજૂરભાઈ ગરીબ લોકોની મદદ માટે એક દિવસમાં કરે છે આટલા હજાર રૂપિયાનું દાન… દાનનો આંકડો સાંભળીને ચોકી ઉઠશો…"