આ બહેન પોતાની માનતા પૂરી કરવા માટે લંડનથી કચ્છમાં આવેલા મોગલ ધામ કબરાઉ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…

Published on: 6:39 pm, Tue, 23 August 22

માં મોગલના પરચા અપરંપાર છે માં મોગલ ના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે અને જ્યારે માં મોગલ પર વિશ્વાસ બંધાઈ જાય છે ત્યારે કોઈપણ ભક્તો ના જીવનમાં સમસ્યાઓ આવતી નથી તેથી જ ભક્તો પણ માં મોગલના દર્શનથી હસતા મોતી ઘરે પરત ફરે છે. માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો માં મોગલ બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

એવામાં જ અત્યાર સુધીમાં મોગલ લાખોમાં એક ભક્તોને પાછા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેમાં એક યુવતી પોતાની માનતા પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચી છે.

ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. મણીધર બાપુ ના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવતીએ કહ્યું કે તે તો હાલ લંડન થી આવે છે.

અને તેને અમેરિકાના વિઝા મળી જવાથી માં મોગલ ની માનતા પૂરી કરવા માટે અહીં કબરાઉ ધામ આવી પહોંચી છે.એવામાં જ મણીધર બાપુએ યુવતીની આશીર્વાદ આપ્યા અને સાથે એ 5000 રૂપિયામાં એક રૂપિયા ઉમેરીને પરત આપ્યા. કહેવાય છે ને કે માં મોગલ ની માયા બંધાઈ જાય તો કોઈ ભક્તો ના જીવનમાં સમસ્યાઓ આવતી નથી.

અને માં મોગલ બધા જ ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. એવામાં જ આ યુવતીને અમેરિકાના વિઝા મળી જવાથી તેની માનતા પૂરી કરવા માટે આવી હતી. મણિધર બાપુએ કહ્યું કે આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે માં મોગલ કોઈનો વાળ વાંકો થવા દેતી નથી અને કોઈપણ ભક્તોને દુઃખી પણ જોઈ શકતી નથી, તેથી જ તો માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. એવામાં જ માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તો ન ભાવના ભૂખ્યા છે. તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ બહેન પોતાની માનતા પૂરી કરવા માટે લંડનથી કચ્છમાં આવેલા મોગલ ધામ કબરાઉ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*