દીકરાના લગ્ન ન થતા હતા, પિતાએ માં મોગલની માનતા રાખી અને દીકરાના લગ્ન થઈ ગયા, માનતા પૂરી કરવા પિતા મોગલ ધામ પહોંચ્યા અને પછી થયું એવું કે…

Published on: 6:36 pm, Fri, 17 June 22

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલ તમામ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે તેમના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે.સાંભળ્યું છે કે માં મોગલનો મહિમા પણ અપરંપાર છે. જ્યારે કોઈ પણ ભક્તોના જીવનમાં દુ:ખ આવે છે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરે છે.

માં મોગલે અત્યાર સુધી લાખો માઈ ભક્તોને પરચો પણ બતાવ્યા છે. તેવામાં આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈએ છીએ કે જેમાં માં મોગલે પરચો બતાવ્યો છે. કહેવાય છે કે જ્યારે લોકો પણ સમસ્યાથી છુટકારો મેળવવા માટે મંદિરમાં દોડી જતા હોય છે.

એવામાં એક યુવકે માનતા પૂરી થશે તો માં મોગલના ચરણે 20000 રૂપિયા અર્પણ કરવાની માનતા માની હતી. કચ્છમાં આવેલું વડવાળી માં મોગલ નું મંદિર કે જ્યાં માં મોગલ હાજરા હજુર છે. તેમના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે એવામાં આપણે સૌ જાણીએ છીએ કે આ માં મોગલધામ એ બિરાજમાન એવા મણીધર બાપુ પણ ત્યાં હાજરાહજૂર હોય છે.

આ યુવકને પોતાની માનતા પૂરી થતાંની સાથે જ તે મંદિરે આવી પહોંચ્યો અને મણીધર બાપુના આશીર્વાદ લીધા. મણીધર બાપુએ આ યુવકની આશીર્વાદ આપતા કહ્યું કે શેની માનતા હતી ત્યારે યુવકે જણાવ્યું કે તેના દીકરાના લગ્ન થવા માં તકલીફ ઉભી થતી હતી.

ઘણી બધી તકલીફો સામે અંતે માં મોગલને માનતા માની હતી. એવામાં માં મોગલ પર રાખેલી શ્રદ્ધાથી થોડા જ સમયમાં એ દીકરાના લગ્ન થઈ ગયાં તેથી માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવી પહોંચ્યો અને માં મોગલના આશીર્વાદ લીધા.

મણીધર બાપુએ આ યુવકને આશીર્વાદ આપતાની સાથે 20 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આવ્યા અને કહ્યું કે આ રૂપિયા તારી બહેનનોને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલ ને કોઈપણ દાન-ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. માં મોગલ આસ્થા રાખશો તો અચૂક માં મોગલ બધા જ ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરશે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરાના લગ્ન ન થતા હતા, પિતાએ માં મોગલની માનતા રાખી અને દીકરાના લગ્ન થઈ ગયા, માનતા પૂરી કરવા પિતા મોગલ ધામ પહોંચ્યા અને પછી થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*