નરાધમ પતિએ ગર્ભવતી પત્નીનો જીવ લઇ લીધો, પછી પત્નીના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે… જો હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…

Published on: 5:37 pm, Sat, 15 July 23

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણા અવારનવાર બનાવો બનતા હોય છે. ત્યારે હાલમાં હૈયું હચમચાવી દેનારી એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પતિએ પોતાની ગર્ભવતી પત્નીનો જીવ લઇ લીધો છે. પત્નીનો જીવ લીધા બાદ તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે, નરાધમ પતિએ પોતાની ગર્ભવતી પત્નીનો જીવ લઈ લીધો પછી પત્નીના મૃત દેને ખેતરમાં સળગાવી દીધું હતું.

એટલું જ નહીં પરંતુ બાકીની રાખ અને હાડકા ગટરમાં ફેંકી દીધા હતા. આ ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો ત્યાં પહોંચી આવ્યા હતા. ત્યારે આરોપીએ પરિવારના સભ્યોનો ફોન આજકી લીધો હતો અને તેમને એક રૂમમાં બંધ કરી દીધા હતા. પછી ગમે તેમ કરીને પરિવારના સભ્યો રૂમમાંથી બહાર નીકળ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળી આવત પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી પોલીસે આરોપી પતિને કસ્ટડીમાં લીધો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ ઉત્તર પ્રદેશમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 18 વર્ષની સરિતા દેવી નામની જ્યોતિના લગ્ન પાંચ મહિના પહેલા સમશેરસિંહ નામના યુવક સાથે થયા હતા.

સરિતા ત્રણ મહિનાની ગર્ભવતી હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના માતા પિતાએ આરોપ લગાવ્યો છે કે, લગ્ન થાય આબાદ દીકરીનો પતિ અને તેના સાસરિયાંઓ દીકરીને ખૂબ જ ત્રાસ આપતા હતા. આટલું જ નહીં પરંતુ દીકરીની મન ફાવે તેમ જ ધુલાઈ પણ કરતા હતા. 12 જુલાઈ ના રોજ સમશેરસિંહ અને તેના બે ભાઈઓએ મળીને સરિતાની ધુલાઈ કરી હતી.

13 જુલાઈ ના રોજ સમશેરસિહે સરિતાની માતાને ફોન કર્યો હતો. જમાઈ ફોન કરીને સાસુને કીધું હતું કે સરિતા બોલતી નથી અને તે માતાને બોલાવવાનો વિચારો કરે છે. ત્યારબાદ સરિતાની માતા પરિવારના સભ્યો સાથે દીકરીના ઘરે પહોંચી હતી. ત્યાં જઈને જોયું તો, સરિતાનું મૃતદેહ ઘરમાં પડેલું હતું. ત્યારબાદ જમાઈ અને તેના ભાઈઓએ મળીને સરિતા ની માતા અને તેના પરિવારના સભ્યોને જબરદસ્તી રૂમમાં બંધ કરી દીધા હતા.

ત્યારબાદ નરા ધામ પતિએ પોતાના ભાઈઓ સાથે મળીને સરિતાના મૃતદેહને ઘરની સામેના ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં તેનું મૃતદેહ સળગાવી દીધું હતું. થોડાક સમય બાદ ગામના લોકોએ મળીને રૂમમાં બંધ સરિતાની માતા અને પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવ્યા ત્યારે આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નરાધમ પતિએ ગર્ભવતી પત્નીનો જીવ લઇ લીધો, પછી પત્નીના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે… જો હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*