મુકેશભાઈ અંબાણીએ આ વ્યક્તિને 1500 કરોડનું ઘર ભેટમાં આપ્યું…! જાણ્યો કોણ છે આ વ્યક્તિ અને શું છે તેનો મુકેશ અંબાણી સાથેનો સંબંધ…?

Published on: 5:04 pm, Mon, 11 December 23

મિત્રો તમે સૌ કોઈ લોકો ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીને તો જરૂર ઓળખતા હશો. મુકેશભાઈ અંબાણી અને તેમના પરિવાર હંમેશા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. મિત્રો તમે મુકેશભાઈ અંબાણીની ઘણી બધી વાતો સાંભળી હશે.

ત્યારે આજે આપણે મુકેશ અંબાણીની એક એવી વાત કરવાના છીએ કે સાંભળીને તમે સૌ કોઈ લોકો ચોકી ઉઠશો. કહેવાય છે કે, મુકેશભાઈ અંબાણીએ થોડાક સમય પહેલા તેમની કંપનીમાં વર્ષોથી કામ કરતા એક વ્યક્તિને 1500 કરોડ રૂપિયાની આખીને આખી બિલ્ડીંગ ગિફ્ટ કરી છે !

મિત્રો આ બિલ્ડિંગની અંદર દુનિયાના તમામ એસો આરામ છે. મિત્રો તમને જણાવી દઈએ કે રિલાયન્સ કંપનીની અંદર ખૂબ જ મોટો ફાળો ધરાવનાર અને રાઈટ હેન્ડ તરીકે ઓળખાતા એવા મનોજભાઈ મોદીને મુકેશ અંબાણીએ આ બિલ્ડીંગ ગિફ્ટ માં આપી છે.

કહેવાય છે કે મનોજભાઈ મોદી અંબાણી પરિવારના એકદમ નજીકના સદસ્ય ગણાય છે. મનોજભાઈ મોદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના બોર્ડની અંદર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે મુકેશ અંબાણી જ્યારે કોલેજ કરતા હતા ત્યારે મનોજભાઈ મોદી તેમના મિત્ર હતા.

મુકેશભાઈ અંબાણીએ 22 માળનો વૃંદાવન નામનો બંગલો મનોજભાઈ મોદીને ગિફ્ટ માં આપ્યો છે. જેની કિંમત અંદાજે 1500 કરોડ રૂપિયા લગાવવામાં આવી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ બંગલો 1.7 લાખ ફૂટની અંદર ફેલાયેલો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "મુકેશભાઈ અંબાણીએ આ વ્યક્તિને 1500 કરોડનું ઘર ભેટમાં આપ્યું…! જાણ્યો કોણ છે આ વ્યક્તિ અને શું છે તેનો મુકેશ અંબાણી સાથેનો સંબંધ…?"

Leave a comment

Your email address will not be published.


*