આ મહંતની ભવિષ્યવાણીના કારણે ચારેબાજુ ડરનો માહોલ, ભવિષ્યવાણી કરતા કહ્યું કે 2023-24માં આ વસ્તુ ભેગું કરીને રાખજો નહીંતર તમારે… જુઓ વિડિયો

Published on: 6:10 pm, Sat, 8 October 22

દુનિયામાં ઘણા બધા એવા લોકો છે જે આગળ શું થવાનું છે તેની ભવિષ્યવાણી કરતા હોય છે. તમને જણાવી દઈએ કે નાસ્ત્રેદમસ્ત અને બાબાવેંગાની ભવિષ્યવાણીઓ ઘણી વખત સાચી પડી ગઈ છે. ત્યારે એવામાં થોડાક સમય પહેલા પરબધામના મહંત કરસનદાસ બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

જેમાં કરસનદાસ બાપુ ભવિષ્યમાં શું થવાનું છે તેની વિશે વાત કરી રહ્યા હતા. મિત્રો સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ હજારો કરોડો વિડિયો વાયરલ થતા હોય છે. ત્યારે થોડાક સમય પહેલા પરબધામના મહંત કરસનદાસ બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

આ વીડિયોમાં કરસનદાસ બાપુ વર્ષ 2023-24ની અગમચેતીની આપી રહ્યા છે. કરસનદાસ બાપુ તેમના ભક્તોને સલાહ આપી રહ્યા છે કે આવનારા સમયમાં અનાજ ભેગું કરીને રાખજો. કરસનદાસ બાપુ પોતાના સેવકોને કહી રહ્યા છે કે, “જુવાર અને બાજરો વાવી દેજો, કામ આવશે.

આ ભવિષ્ય વાણીમાં કરસનદાસ બાપુ એ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં 6 અજબ માણસો ભૂખમરાથી મૃત્યુ પામશે. જો આવા સમયમાં તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે બાજરો ખાઈને જેવી જશો. આ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી.

આ વીડિયોમાં પરબધામના મહંત કરસનદાસ બાપુ છે કે કોઈ બીજું એની પણ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી. પહેલીવાર કરસનદાસ બાપુ નો આવો વિડીયો વાયરલ નથી થયો આ પહેલા પણ કોરોનાના સમયે કરસનદાસ બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

જેમાં કરસનદાસ બાપુ એ ભવિષ્યવાણી કરી હતી કે, માણસો પાસે સમય નથી 2020 માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં કરોડો લોકોના મૃત્યુ થશે. આ વીડિયોમાં કરસનદાસ બાપુ એ 2020માં આવનારા કોરોના વાયરસને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી. જો કરસનદાસ બાપુ એ હવે કરેલી ભવિષ્યવાણી સાચી પડી તો આગળના સમયમાં ખૂબ જ ખરાબ સમયે આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ મહંતની ભવિષ્યવાણીના કારણે ચારેબાજુ ડરનો માહોલ, ભવિષ્યવાણી કરતા કહ્યું કે 2023-24માં આ વસ્તુ ભેગું કરીને રાખજો નહીંતર તમારે… જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*