દેવાયત ખવડે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર ગુસ્સામાં કહ્યું કે, ‘સાધુઓ જૂનાગઢની ગુફા માંથી બહાર આવશે તો ખોબા ઉપડી જશે…’ – જુઓ વિડિયો

Published on: 6:06 pm, Fri, 16 September 22

હાલ તો જ્યાં જુઓ ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં જ હાલ સાધુ સમુદાય બાદ ગુજરાતી લોક ગાયક કલાકારો પણ આગળ આવ્યા એવા હોય તે રાજભા ગઢવી ને તમે ઓળખતા જ હશો.જેમણે નિવેદન આપ્યું હતું ત્યારબાદ હવે દેવાયતભાઈ ખવડ પણ આગળ આવ્યા છે.

તેમણે હાલ આ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે અને તેમના સંતો વિશે ઉગ્ર વિરોધ કરતા ગુસ્સે થયા. આ દેવાયત ખવડ વિટીવી ચેનલ ના માધ્યમ પર સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર ગુસ્સે થઈને ચોકાવનારો નિવેદન આપ્યું હતું. જેમાં તેઓ વાત કરતા કહે છે કે તમને કોઈ હક નથી સનાતન ધર્મને નીચે દેખાડવાનું અને માત્ર પુસ્તક ખોલી વાતો કરવાથી કંઈ ન થાય પહેલા આપણા વેદો અને પ્રૌરાણિક કથા અને તપાસો પછી બોલો.

તેઓ ઉગ્ર વિરોધ કરતા જણાવે છે કે હનુમાન ભક્ત હતા અને બ્રહ્માજી પાણીમાં તણાયા અને શિવજી નિશિતભાઈ ને પગે લાગે એવું બધું તમે બોલવાનું બંધ કરો. જો જૂનાગઢની ગુફાઓ માંથી સાધુઓ બહાર આવશે તો ધોબા ઉપડી જશે.આવા ઉગ્ર વિરોધ સાથે દેવાયતભાઈ ખવડે નિવેદન આપ્યું હતું.

અમે તમને જણાવી દઈએ કે આ માત્ર સંક્ષિપ્ત સારા અંશ છે અને દેવાયતભાઈ વિગતવાર શું બોલ્યા એ જાણવા માટે નીચે વિડિયો ક્લિપ આપેલી છે. જેમાં જોઈ શકો છો તો દેવાયતભાઈ ખવડ સ્વામિનારાયણ સંપ્રદાય અને તેમના સંતો વિશે વિરોધ કરતા અને ગુસ્સે થઈને નિવેદન આપ્યું છે. માં તેમણે કહ્યું કે કડવો સત્ય કે સ્વામિનારાયણ માત્ર ભક્ત હતા જેવો છપૈયા થી ગઢડા આવ્યા.

ત્યારબાદ તેમને સૌ કોઈ લોકોને ભગવાનની ઉપાસના અને સેવાનો માર્ગ ચિંત્યો અને લોકોએ તેમને ભગવાન બનાવી દીધા. દેવાયતભાઈ ખવડ વધુમાં કહ્યું કે હિંદુ ધર્મના કોઈપણ સાધુ સંતો ક્યારેય પણ સ્વામિનારાયણ ભગવાન વિશે કોઈ પણ ઉચ્ચાર્યા નથી. આ વાતનો અંત કઈ રીતે લાવવો એ તો હવે આવનારો સમય જ બતાવશે.

એટલું જ નહીં પરંતુ એમ કહ્યું કે તમારે જે કરવાનું છે એ કરો સનાતન ધર્મ વિશે જેમ આવે તેમ ન બોલો કારણકે તેમના સંપ્રદાય વિશે કોઈ પણ વેણ કોઈ પણ બોલ્યા નથી. હાલ તો આ સ્વામિનારાયણ સંપ્રદાય અને તેમના સંતો વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં હવે સાધુ સમુદાય ની સાથે સાથે ગુજરાતી લોક ગાયક કલાકારો પણ ઉગ્ર બન્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દેવાયત ખવડે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર ગુસ્સામાં કહ્યું કે, ‘સાધુઓ જૂનાગઢની ગુફા માંથી બહાર આવશે તો ખોબા ઉપડી જશે…’ – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*