પિતાને કેન્સર થતાં દીકરાએ માં મોગલની માનતા રાખી, એક મહિના પછી રિપોર્ટ કરાવ્યો ત્યારે એવો ચમત્કાર થયો કે…

Published on: 5:52 pm, Fri, 16 September 22

માં મોગલ ના પરચા અપરંપાર છે માં મોગલ ના દર્શન માત્રથી ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ તો દયાળી છે. તેમને યાદ કરતા જ માં મોગલ દોડતા દોડતા મદદ માટે આવી પહોંચે છે. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે આજ દિન સુધી માં મોગલ એક ઘણા ભક્તોના દુઃખ પણ દૂર કર્યા છે.

એટલું જ નહીં પરંતુ માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. તેમના નામ લેવા માત્રથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજ દિન સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે.તેમના પરચા માત્ર દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે અને માં મોગલ ની ખ્યાતિ ફેલાયેલી છે.

એવામાં જ હાલ આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેમાં એક યુવક 5100 રૂપિયા લઈને માં મોગલ ની માનતા પૂર્ણ કરવા કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે યુવકને મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા શેની માનતા હતી.

ત્યારે યુવક કે કહ્યું કે આજથી એક મહિના પહેલા અહીં આવ્યો હતો તેમના પિતાને કેન્સર હતું.તેથી માનતા માની હતી અને કબરાઉધામ આવ્યો હતો. એક મહિના અને સાત દિવસ પછી માં મોગલના દર્શન કરાવીને રિપોર્ટ કરાવજે એવું મણીધર બાપુએ કહ્યું હતું.એવામાં જ યુવકે આવું કર્યું અને સમય અનુસાર જ તેના પિતા ને માં મોગલના દર્શન કરાવીને રિપોર્ટ કરવા માટે હોસ્પિટલ ગયો.

રિપોર્ટ કરાવ્યા બાદ જાણવા મળ્યું કે રિપોર્ટ સારા આવ્યા છે જેથી ખુશી નો પાર ના રહ્યો અને આ વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્યમાં આવી ગયા હતા. તેથી એ યુવક માં મોગલ ની કૃપા અને માની ગયો અને માનતા પૂર્ણ કરવા માટે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો.તેથી મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ પર તમે વિશ્વાસ રાખો એટલે બધી જ મનોકામનાઓ માં મોગલ પૂર્ણ કરે છે.

મણીધર બાપુએ વધુમાં જણાવતા કહ્યું કે મા મોગલ ને કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જાય તો બેડો પાર થઈ તેથી જ તો કહે છે કે આ દુનિયાનો અંત આવે છે. ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાને કેન્સર થતાં દીકરાએ માં મોગલની માનતા રાખી, એક મહિના પછી રિપોર્ટ કરાવ્યો ત્યારે એવો ચમત્કાર થયો કે…"

Leave a comment

Your email address will not be published.


*