કોરોનાવાયરસ ના વધતા જતા કે સોના કારણે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના વહીવટી તંત્ર વિકેન્ડ લોકડાઉન લગાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સોમવારે જિલ્લામાં કોરોનાવાયરસ ના કેસો ની સંખ્યા 626 થી 1,26,570 થઈ છે.
આ દરમિયાન 389 લોકો સ્વસ્થ થયા જ્યારે છ લોકોના મોત થયા છે. જિલ્લામાં કોરોના ના કારણે અત્યાર સુધીમાં 2140 લોકોના મૃત્યુ થયા છે અને તે જ સમયે 1,20,204 લોકો ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી પ્રતિબંધનો અમલ કરતા જિલ્લા વહીવટી તંત્ર જણાવ્યું હતું કે,15 માર્ચથી લગ્ન ને મંજૂરી આપવામાં આવશે નહીં. જે લગ્નને પહેલેથી મંજૂરી આપવામાં આવી છે.
તેઓને 15 માર્ચ પહેલા નિકાલ કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યાર બાદ આગામી ઓર્ડર સુધી કોઇપણ પ્રકારની મંજુરી આપવામાં આવશે નહિ.આવશ્યક સેવાઓમાં રોકાયેલ દુકાનો સિવાય તમામ દુકાનો અને.
મથકો રાત્રિના 7 થી સવારના 7 વાગ્યા સુધી બંધ રહેશે. રાત્રિના નવ વાગ્યા સુધીમાં રેસ્ટોરન્ટ બંધ થઈ જશે અને રાત્રે 11 વાગ્યા સુધી હોમ ડીલેવરી ની છૂટ રહેશે.
નાસિક શહેર, માલેગાવ અને કેટલાક અન્ય ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ, કોલેજો અને કોચિંગ ના વર્ગો બંધ રહેશે.પરમીટ ઓરડાઓ 50% સમતા પર ચલાવવામાં આવશે અને તેઓ રાત્રીના ખુલ્લા રહેશે.
ત્યારબાદ બંધ કરવામાં આવશે. પૂજા સ્થાનો સવારના સાતથી સાંજના સાત સુધી ખુલ્લા રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે upsc અને mpsc જેવી પૂર્વ નિર્ધારિત શાળાઓ આ વિસ્તારોમાં લેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "કોરોનાવાયરસ ના કેસો વધતા રાજ્યના આ શહેરમાં લોકડાઉન ને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, જાણો વિગતે."