ગુજરાતના આ મહંતે કરી જોરદાર ભવિષ્ય વાણી, બધા લોકોને કહ્યું કે 2023-24માં આ વસ્તુ ભેગી કરીને રાખજો નહીંતર તમે પણ… જુઓ વાયરલ વિડિયો…

Published on: 1:19 pm, Sat, 21 January 23

મિત્રો આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે જે દુનિયામાં આગળ શું થવાની છે તેની ભવિષ્યવાણી કરતા હોય છે. તમે બધા પ્રસિદ્ધ ભવિષ્યકાર બાબાવેગા અને નાસ્ત્રેદમસ્તને તો જરૂર ઓળખતા હશો. આ લોકોની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી ગઈ છે. ત્યારે એવામાં આજથી ઘણા સમય પહેલા ગુજરાતના પરબધામના મહંત કરસનદાસ બાપુએ કરેલી ભવિષ્યવાણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

જેમાં મહંત કરસનદાસ બાપુ આગળ શું થવાનું છે તેની વિશે વાત કરી રહ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા પરબધામના મહંત કરસનદાસ બાપુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

જેમાં કરસનદાસ બાપુ વર્ષ 2023-24ને લઈને ચેતવણી આપી રહ્યા છે. કરસનદાસ બાપુ પોતાના ભક્તોને સલાહ આપી રહ્યા છે કે, આવનારા સમયમાં તમે બધા અનાજ ભેગું કરીને રાખજો. કરસનદાસ બાપુ એ પોતાના ભક્તોને કહ્યું કે “તમે બધા જુવાર અને બાજરો વાવી દેજો, કામમાં આવશે.

કરસનદાસ બાપુએ ભવિષ્ય વાણીમાં જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં છ અજબ માણસો ભૂખમરાથી મૃત્યુ પામશે. જો આવો સમય આવશે ત્યારે તમારી પાસે બાજરી હશે તો તમે પાણી સાથે બાજરો ખાઈને જીવી જશો. અમારી વેબસાઈટ Gujju Rockz આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ વીડિયોમાં પરબધામના મહંત કરસનદાસ બાપુ છે કે કોઈ બીજા વ્યક્તિ તેની પણ અમે કોઈ પુષ્ટિ કરતા નથી. મિત્રો કરસનદાસ બાપુનો આ પહેલો વિડિયો વાયરલ નથી થયો. પરંતુ આ પહેલા પણ જ્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો હતો. ત્યારે કરસનદાસ બાપુ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

જેમાં કરસનદાસ બાપુએ ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે, હવે માણસો પાસે સમય નથી 2020 માં એક એવો સમય આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં કરોડો લોકોના મૃત્યુ થશે. હવે જોવાનું રહ્યું કે કરસનદાસ બાપુ એ કરેલી ભવિષ્યવાણી સાચી પડે છે કે ખોટી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના આ મહંતે કરી જોરદાર ભવિષ્ય વાણી, બધા લોકોને કહ્યું કે 2023-24માં આ વસ્તુ ભેગી કરીને રાખજો નહીંતર તમે પણ… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*