સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક : રામ નવમી ના પવિત્ર તહેવારે સોના ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો 1 તોલા સોનાનો ભાવ…

Published on: 4:26 pm, Wed, 17 April 24

જો દોસ્તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજે રામનવમીના પવિત્ર દિવસે સોના ચાંદીના ભાવમાં શું વધારો ચાલી રહ્યો છે કે ઘટાડો જેની વિશે સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.

આજરોજ તારીખ 17 એપ્રિલ 2024 ની બુધવારનો દિવસ છે અને આજે 22 કેરેટ સોનાના ભાવમાં માત્ર દસ રૂપિયા ના વધારા સાથે ફોન 68010 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી

અને સોનુ 74,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયું છે. મિત્રો આમ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોમાં સોનાથમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ચાલો ચાંદીના ભાવમાં નજર કરીએ.ચાંદીના ભાવ વિશે મિત્રો વાત કરવામાં આવે તો આજે ચાંદીમાં ખુશીની વાત છે

કારણકે ઘણા દિવસો બાદ ચાંદીના ભાવમાં 500 રૂપિયાના ઘટાડા સાથે ચાંદી 86,500 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગઈ છે અને છેલ્લા ઘણા દિવસોમાં ચાંદીમાં વધઘટ થઈ રહી છે પરંતુ ચાંદની ચાંદીના ભાવ વિશે મિત્રો વાત કરવામાં આવે તો આજે ચાંદીમાં ખુશીની વાત છે

કારણકે ઘણા દિવસો બાદ ચાંદીના ભાવમાં 500 રૂપિયાના ઘટાડા સાથે ચાંદી 86,500 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગઈ છે અને છેલ્લા ઘણા દિવસોમાં ચાંદીમાં વધઘટ થઈ રહી છે પરંતુ હાલમાં ચાંદી ઘણી ઉચ્ચ સપાટીએ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક : રામ નવમી ના પવિત્ર તહેવારે સોના ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો 1 તોલા સોનાનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*