ડોક્ટરે કહ્યું કે દીકરો આજીવન બોલ કે સાંભળી નહીં શકે, પછી માતા-પિતાએ માં મોગલની માનતા માની અને એવો ચમત્કાર થયો કે….

Published on: 11:46 am, Tue, 28 November 23

માં મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે. અત્યાર સુધીમાં માં મોગલે લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. જો સાચા મનથી માં મોગલ પર આસ્થા રાખવામાં આવે તો માતાજી ભક્તોના તમામ દુઃખ દૂર કરે છે.

માં મોગલને કોઈ પણ પ્રકારના પૈસા, ભેટ કે દાનની જરૂર નથી. માં મોગલ તો માત્ર ભક્તોના ભાવની ભૂખી છે. ત્યારે આજે આપણે માં મોગલના એક પરચા વિશે વાત કરવાના છીએ. એક દંપતીના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. દીકરો 9 મહિનાનો થયો છતાં પણ દીકરો બોલી કે સાંભળી શકતો ન હતો.

એટલે માતા-પિતા પોતાના દીકરાને લઈને ડોક્ટર પાસે ગયા. ત્યારે ડોક્ટરે દીકરાના માતા પિતાને જણાવ્યું કે હવે તમારો દીકરો જીવનભર બોલી કે સાંભળી નહીં શકે અને તેનું ઓપરેશન પણ થઈ શકે તેમ નથી. ડોક્ટરની વાત સાંભળીને દીકરાના માતા પિતા ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા.

ત્યારે દીકરાના માતા પિતાએ બાધા લીધી કે જો તેમનો દીકરો બોલી કે સાંભળી શકશે તો તે તેમના દીકરાને માં મોગલના દર્શન કરવા માટે લાવશે. માં મોગલ ની માનતા લીધી અને પછી ધીમે ધીમે દીકરામાં ફરક પડવા લાગ્યો હતો. પછી તો ધીમે ધીમે દીકરો બોલવા લાગ્યો અને સાંભળવા પણ લાગે.

પછી પોતાના દીકરાને બોલતો અને સાંભળતો જોઈને માતા-પિતા ખૂબ જ ખુશ થઈ ગયા હતા. ત્યારબાદ પોતાના દીકરાને લઈને તેઓ માં મોગલના ધામમાં આવ્યા હતા અને અહીં તેમને માં મોગલના આશીર્વાદ લીધા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ડોક્ટરે કહ્યું કે દીકરો આજીવન બોલ કે સાંભળી નહીં શકે, પછી માતા-પિતાએ માં મોગલની માનતા માની અને એવો ચમત્કાર થયો કે…."

Leave a comment

Your email address will not be published.


*