માં મોગલની કૃપાથી માનતા પૂરી થતાં આ યુવક 25000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે, તારી બહેનોને પાંચ-પાંચ હજાર રૂપિયા આપી દેજે…

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેઓ માં મોગલને અચૂક યાદ કરતા હોય છે. સાચા દિલથી માં મોગલ ની માનતામાં માનો તો માં મોગલ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. આ ઉપરાંત માં મોગલ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને સૌ કોઈ લોકોમાં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માનશે અને તમને પણ માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે.

એક યુવકે માં મોગલ ને 25000 રૂપિયા ચડાવવાની માનતા માની હતી કે તેની માનતા પુરી થતાની સાથે જ કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામ ના મંદિરે મણિધર બાપુ પણ બિરાજમાન છે ત્યારે એવું કે મણિધર બાપુના આશીર્વાદ લીધા.

મણીધર બાપુએ આશીર્વાદ આપીને એ 25000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પરત આપ્યા અને કહ્યું કે આ ₹25,000 માં પાંચે પાંચ બહેનોને પાંચ પાંચ હજાર રૂપિયા આપીશ તો માં મોગલ રાજી થશે. વધુમાં જણાવતા કહ્યું કે માં મોગલ એ તારી 125 ગણી માનતા સ્વીકારી છે અને આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો.

આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે માં મોગલને દાનભેટ ની જરૂર નથી. એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે એવી જ રીતે કહેવાય છે કે સાચા દિલથી માં મોગલને માનો તો માં મોગલ બધા ભક્તોને હસતા મોઢે ઘરે પરત ફેરવે છે.તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*