ગુજરાતની જનતાએ હવે 27 વર્ષ જૂની ચક્કીને જડમૂળથી ઉખેડી નાખવી જોઈએ : ભગવંત માન

Published on: 5:48 pm, Wed, 23 November 22

મિત્રો ઐતિહાસિક વિધાનસભાની ચૂંટણી આવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ દાવા કરી રહ્યા છે કે અમે જનતાના મુદ્દાને લઈને સતત લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ અને ગુજરાતમાં હવે પરિવર્તનની હવા વહી રહી છે અને તેનો સૌથી મોટો શ્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ગુજરાતની જાગૃત જનતાને જાય છે અને

આમ આદમી પાર્ટી દ્વારા રોડ શો વિજય સંકલ્પ યાત્રા તિરંગા યાત્રા અને પરિવર્તન યાત્રા અને ગેરંટી અને જનસભા અને પદયાત્રા જેવા કાર્યક્રમોનું આયોજન રાખીને જનતા વચ્ચે જઈ રહ્યા છીએ અને ગેરંટી ની માહિતી પણ આપી રહ્યા છે ને આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ થી લઈને આમની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ

અને પંજાબના મુખ્યમંત્રી અને ઘણા બધા કેબિનેટ મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં રોડ શો કરી રહ્યા છે.ચૂંટણીના દિવસે જ્યારે તમે વોટ આપવા જશો, ત્યારે એ ન જોતા કે કોઈ બટન કમળનું છે કે પંજાનું છે કે ઝાડુનું છે. બસ એ જો જો કે તે બટન તમારા અને તમારા બાળકોના ભવિષ્યનું બટન છે. જો તમે ખોટું બટન દબાવી દીધું તો તમારા અને તમારા બાળકોના બીજા 5 વર્ષ બરબાદ થઈ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતની જનતાએ હવે 27 વર્ષ જૂની ચક્કીને જડમૂળથી ઉખેડી નાખવી જોઈએ : ભગવંત માન"

Leave a comment

Your email address will not be published.


*