માતા-પિતાએ દીકરો પરીક્ષામાં પાસ થઈ જાય તે માટે માં મોગલની માનતા રાખી, માનતા પૂરી કરવા માતા-પિતા મોગલધામ પહોંચી અને પછી થયું એવું કે…

Published on: 5:45 pm, Mon, 13 June 22

માં મોગલના પરચા અપરંપાર છે. તમામ ભક્તોની મનોકામનાઓ પણ ના દર્શન માત્રથી પૂર્ણ થાય છે. એટલું જ નહીં પરંતુ સાંભળ્યું છે કે માં મોગલ નો મહિમા પણ અપરંપાર છે. જ્યારે પણ ભક્તોની તેમના જીવનમાં દુખ આવે છે. ત્યારે તેઓ માં મોગલને અચૂક યાદ કરે છે.

માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો તે અદભુત મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે તે તો અઢારે વરણની માતા કહેવાય છે. કહેવાય છે કે માં મોગલના દરવાજે જેટલા પણ ભક્તો આવે છે તે બધા જ ભક્તો હસતા મોઢે ઘરે પરત ફરે છે. એવામાં ઘણા લોકોને માં મોગલના પરચા પણ બતાવ્યા છે.

ત્યારે આજે આપણે વાત કરીશું કે એક દીકરાના પિતાએ માં મોગલના ધામે આવીને મણીધર બાપુના હાથમાં 5100 રૂપિયા આપી તેણે માનેલી માનતા પૂર્ણ કરી. કબરાઉ ધામ આવેલા માં મોગલ ધામ મણીધર બાપુ પણ બિરાજમાન છે, ત્યારે આ દીકરાના પિતાને આશીર્વાદ આપતા મણીધર બાપુએ પૂછ્યું હતું કે આ શેની માનતા માની હતી.

ત્યારે યુવકે કહ્યું હતું કે તેમનું સપનું હતું કે તેમનો દીકરો ભણી-ગણીને ઊંચા શિખરો પાર કરે. એવામાં દીકરો પરીક્ષામાં પાસ થાય તે માટે ની માનતા માની હતી. આ માનતા પૂર્ણ થતાની સાથે દીકરા નું ભવિષ્ય સુધરી ગયું અને પિતા પોતાના દીકરાને લઈને મોગલધામ આવી પહોંચ્યા.

મણીધર બાપુએ આ દીકરાને આશીર્વાદ આપ્યા અને 5100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને દીકરાને પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તારી બેનને આપજે માં મોગલ રાજી થશે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ માં મોગલ ઉપર રાખેલો વિશ્વાસ કે જે ના લીધે તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

માં મોગલ પર વિશ્વાસ રાખવામાં આવે એટલે તે બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. મણીધર બાપુએ વિશેષમાં કહ્યું કે મા મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી કે તું માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. માં મોગલ પર વિશ્વાસ રાખજો તે બધા જ કામ પૂર્ણ કરી દેશે અને જીવન ખુશીઓથી ભરપૂર કરી દેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા-પિતાએ દીકરો પરીક્ષામાં પાસ થઈ જાય તે માટે માં મોગલની માનતા રાખી, માનતા પૂરી કરવા માતા-પિતા મોગલધામ પહોંચી અને પછી થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*