રાજ્યમાં 1 જુલાઈથી આ ધોરણ ના વિધાર્થીઓની શાળાઓ ખુલશે, જાણો કોને કરી આ મહત્વપૂર્ણ જાહેરાત.

Published on: 10:52 am, Wed, 16 June 21

કોરોનાની મહામારી તમામ શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. તેવામાં યુપી સરકારે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ઓનલાઇન શિક્ષણ શરૂ રહેશે અને વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવશે નહીં.

પરંતુ હવેથી 1 જુલાઈથી બાળકો શાળાઓમાં પ્રવેશ કરી શકે છે. યુપીમાં દિવસેને દિવસે કોરોના ના કેસ કરતા સરકાર દ્વારા શાળાઓ ખોલવાની પરમિશન આપી દીધી છે.

આ ઉપરાંત યુપીએ સરકારે આગામી દિવસોમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લાગૂ કરફ્યૂમાં પણ છૂટછાટ આપવાનો નિર્ણય લેશે. આ અંગે રાજ્યમાં મંગળવારના રોજ 9 ટીમની બેઠક થઇ હતી.

આ ઉપરાંત યોગી આદિત્યનાથે આગામી અઠવાડિયામાં નાઈટ કરતી અને રેસ્ટોરન્ટ અને મોલ ખોલવાની પણ પરમિશન આપી દીધી હતી.

આ ઉપરાંત રાજ્યમાં 21 જૂન થી સ્ટ્રીટ ફૂટ અને બાગ-બગીચા પણ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. યુપી સરકારે જણાવ્યું કે આ તમામ સ્થળો પર કોવિડ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં 1 જુલાઈથી આ ધોરણ ના વિધાર્થીઓની શાળાઓ ખુલશે, જાણો કોને કરી આ મહત્વપૂર્ણ જાહેરાત."

Leave a comment

Your email address will not be published.


*