બોલો જય શ્રી રામ..! આ ઉંદર છે ભગવાનનો પરમ ભક્ત… આરતીના સમયે ઉંદરે કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો…

Published on: 12:29 pm, Mon, 10 July 23

અત્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. દુનિયામાં આસ્તિક અને નાસ્તિક બે પ્રકારના લોકો રહે છે. આસ્તિક એટલે ભગવાનમાં માનનારા અને નાસ્તિક એટલે ભગવાનના અસ્તિત્વને ના માનનારા લોકો પણ આ દુનિયામાં રહે છે.

પરંતુ ભારતમાં આસ્તિક લોકો વધારે છે, ભારતમાં અલગ અલગ ધર્મના લોકો પોતાના આસ્થા અનુસાર પોત પોતાના ભગવાનની ભક્તિ કરતા હોય છે. હિન્દુ ધર્મમાં સિંહ, ગાય, મોર, ઉંદર, વાઘ જેવા પ્રાણીઓ અને જીવોને ભગવાનના વાહનો તરીકે દર્શાવવામાં આવ્યા છે.

તેથી ભારતના લોકો પ્રાણીઓને પણ આસ્થાની દ્રષ્ટિએ જોતા હોય છે. ભારતમાં ગાયને માતા તરીકે પૂજવવામાં આવે છે અને તેનું સન્માન કરવામાં આવે છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ઉંદર મંદિરની બહાર માણસની જેમ ઊભા રહીને તાળી વગાડતો જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઉંદર ભક્તિમાં લીન થઈને તાળીઓ પાડી રહ્યો છે. ઉંદર ને તાળીઓ પાડતો જોઈને લોકો એવો દાવો કરી રહ્યા છે કે આ ઉંદર ભગવાનનો ભક્ત છે. આ ઘટના મહારાષ્ટ્રના એક મંદિરની છે જ્યાં આરતી સમયે એક ઉંદર તાળી પાડતો જોવા મળી રહ્યો છે.

એક ભક્ત દ્વારા આ ઘટના કેમેરામાં કેદ કરવામાં આવી છે અને તેને વાયરલ કરવામાં આવી છે. આમ પણ ઉંદર ગણેશ ભગવાનનું વાહન તરીકે ઓળખાય છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બોલો જય શ્રી રામ..! આ ઉંદર છે ભગવાનનો પરમ ભક્ત… આરતીના સમયે ઉંદરે કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*