ગુજરાતના આ ગામમાં છે મુકેશ અંબાણીની દુનિયાની સૌથી મોટી “આંબા વાડી”… આ કારણોસર શરૂ કર્યો હતો કેરીનો ધંધો અને આજે કમાય છે કરોડો રૂપિયા…

Published on: 4:45 pm, Sun, 10 December 23

મિત્રો તમે ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીને તો જરૂર ઓળખતા હશો. મુકેશભાઈ અંબાણી નેચરલ ગેસ, પેટ્રોલિયમ, જીઓ અને બીજી એવી ઘણી બધી કંપનીઓ ચલાવે છે. આ ઉપરાંત મુકેશ અંબાણી કેરીનો પણ ધંધો કરે છે. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે.

મુકેશ અંબાણી પાસે કેરીના બગીચા છે અને તેઓ તેમાંથી કરોડો રૂપિયા કમાય છે. એક સમયે મુશ્કેલીના લીધે કેરી વાવી પડી હતી અને આજે તે જ કરી કરોડો રૂપિયા કમાઈને આપે છે. તો ચાલો જાણીએ શું છે આ વાત પાછળનું રહસ્ય.

વાત કરીએ તો ગુજરાતમાં જામનગરની અંદર રિલાયન્સની રિફાઇનરી આવેલી છે. એક સમયે આ રિફાઇનરી ના કારણે ખૂબ જ વધારે પડતું પ્રદૂષણ થતું હતું. વર્ષ 1997 પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપનીને પ્રદૂષણ રોકવા માટે ઘણી બધી નોટિસો આપવામાં આવી.

આવી પરિસ્થિતિમાં મુકેશભાઈ અંબાણીએ પ્રદૂષણ રોકવાની અનોખી રીતે શોધી કાઢી હતી. ત્યારબાદ તેમને રિફાઇનરી ની આજુબાજુ અને રિફાઇનરી ની અંદર કેરીના આંબાવાડી દીધા.

જેના કારણે પ્રદૂષણ પણ ઓછું થઈ ગયું અને કેરીનું પણ ઘણું બધું ઉત્પાદન થવા લાગ્યું. ત્યારબાદ 1998માં કેરી વેચવાનું તેમને શરૂ કરી દીધું હતું. દર વર્ષે તેઓ કેરી વેચીને કરોડો રૂપિયાની કમાણી કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ગુજરાતના આ ગામમાં છે મુકેશ અંબાણીની દુનિયાની સૌથી મોટી “આંબા વાડી”… આ કારણોસર શરૂ કર્યો હતો કેરીનો ધંધો અને આજે કમાય છે કરોડો રૂપિયા…"

Leave a comment

Your email address will not be published.


*