જય માં મોગલ : માનતા પૂરી થતાં 5100 રૂપિયા લઈને યુવક મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ યુવકને કહ્યું એવું કે…

Published on: 6:19 pm, Fri, 15 July 22

માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. માં મોગલ ના પરચા પણ અપરંપાર રહ્યા છે અને માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે ત્યારે માં મોગલ ને અચુક યાદ કરતા હોય છે અને માં મોગલ પર બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. આજ દિન સુધી માં મોગલ એ લાખો માઇ ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.

ત્યારે તમે પણ આ કિસ્સો સાંભળીને ઊઠશો કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ જરૂર ભક્તોની બધી જ સમસ્યાઓનો નિકાલ આવે છે અને બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. વિસ્તૃતમાં જણાવીશ તો કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે એ પોતાની માનતા પૂરી કરવા માટે 5100 લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો. તે દરમિયાન મણીધર બાપુના આશીર્વાદ લીધા. ત્યારે મણીધર બાપુએ યુવકને પૂછ્યું ત્યારે યુવકે પોતાની માનતા પૂરી થતાની સાથે જ 5100 માં મોગલના ચરણે અર્પણ કરવા આવ્યો છે તેમ જણાવ્યું.

મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને એ 51 સો રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને એ યુવકને પરત આપ્યા કહ્યું કે માં મોગલ એ તારી 51 ગણી માનતા સ્વીકારી છે અને આ પૈસા તું તારી દીકરીને આપજે માં મોગલ રાજી થશે અને આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો ભક્તોના ભાવના ભૂખ્યા છે કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જય માં મોગલ : માનતા પૂરી થતાં 5100 રૂપિયા લઈને યુવક મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ યુવકને કહ્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*