ગુજરાતના પરબધામના મહંત કરસનદાસ બાપુએ કરી જોરદાર ભવિષ્યવાણી, કહ્યું કે 2024 માં આ વસ્તુ ભેગી કરીને રાખજો નહીંતર… જુઓ વિડિયો

Published on: 4:04 pm, Sun, 5 March 23

મિત્રો આ દુનિયામાં હજુ પણ ઘણા એવા લોકો છે જે આગળ શું થવાનું છે તેની ભવિષ્યવાણી કરતા હોય છે. આજની યુવા પેઢી ભવિષ્યવાણીમાં ખૂબ જ ઓછું માને છે. પરંતુ અમુક વખત અનેક લોકોએ કરેલી ભવિષ્યવાણી સાચી પડેલી છે. અત્યાર સુધીમાં ઘણી બધી ભવિષ્યવાણીઓ થાય છે જેમાંથી ઘણી સાચી પડી છે અને ઘણી ખોટી પણ પડી છે.

એવી જ રીતે થોડાક સમય પહેલા ગુજરાતના પરબધામના મહંત કરસનદાસ બાપુએ કરેલી એક ભવિષ્યવાણીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કરસનદાસ બાપુ પોતાની પાસે બેઠેલા લોકોને આગામી સમય કેવો આવશે તેની વિશે વાત કરી રહ્યા છે.

જેમાં કરસનદાસ બાપુ તેમની પાસે બેઠેલા લોકોને કહી રહ્યા છે કે આવનારા સમયમાં બધા અનાજ ભેગું કરીને રાખજો. આવનારા સમયમાં પોતપોતાના ખેતરમાં બાજરો અને જુવાર વાવી દેજો. જો તમારી પાસે બાજરો હશે તો તમે બાજરા અને પાણી પીને પોતાના દિવસો કાઢી શકશો. 2024 માં આવા દિવસો આવશે. માટે ખેતરમાં બાજરો વાવી દેજો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાપુ ની આજુબાજુ ઘણા બધા લોકો બેઠેલા જોવા મળી રહ્યા છે અને તેઓ શાંતિથી બાપુની વાત સાંભળી રહ્યા છે. કરસનદાસ બાપુની ભવિષ્યવાણી અનુસાર આવનારા સમયમાં મોટો ભૂખમરો આવશે અને આ દરમિયાન ભૂખમરાથી સમગ્ર વિશ્વમાં 6 કરોડ લોકો મૃત્યુ પામશે.

આ માટે કરસનદાસ બાપુ એ બધાને અત્યારથી જ તૈયારીમાં રહેવાની સલાહ આપી છે. જેથી આગામી દિવસોમાં જ્યારે ભૂખમરો આવે ત્યારે તમે બધા બચી શકો. આ વીડિયોમાં દેખાઈ રહેલા બાપુ કરસનદાસ બાપુ છે કે કોઈ બીજા વ્યક્તિ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. તેથી અમારી વેબસાઈટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

મિત્રો તમને જણાવી દે છે કોરોનાની મહામારી દરમિયાન પણ કરસનદાસ બાપુ નો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે લાખોની સંખ્યામાં કરસનદાસ બાપુ ની ભવિષ્યવાણીનો લોકોએ વિડિયો જોયો હતો. મિત્રો દુનિયામાં એક પછી એક મોટી આફત આવતા હવે એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના પરબધામના મહંત કરસનદાસ બાપુએ કરી જોરદાર ભવિષ્યવાણી, કહ્યું કે 2024 માં આ વસ્તુ ભેગી કરીને રાખજો નહીંતર… જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*