દુલા ભાયા કાગે કળિયુગ માટે કરેલી આગાહી આજે ઘરે ઘરે સાચી પડી રહે છે, કાગબાપુએ કહ્યું હતું કે…

Published on: 2:43 pm, Tue, 18 October 22

મિત્રો તમે બધા દુલા ભાયા કાગને તો જરૂર ઓળખતા હશો. દુલા ભાયા કાગએ ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક, ગીતકારક અને તેમની કાગવાણી માટે ખૂબ જ પ્રખ્યાત હતા. દુલા ભાયા કાગે કળિયુગ વિશે ઘણી બધી વાતો કરી છે. તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. દુલા ભાયા કાગનો જન્મ સૌરાષ્ટ્રના મજાદર ગામે થયો હતો.

તેઓ ચારણ હતા. કહેવાય છે કે ચારણોની જીભ પર માતાજી સરસ્વતી વાસ કરે છે. તેઓ ફક્ત 5 ધોરણ સુધી જ ભણેલા હતા. દુલા ભાયા કાગ પોતાની કાગવાણી માટે ખૂબ જ પ્રખ્યાત હતા. તેમને પોતાની કાગવાણીમાં જણાવ્યું હતું કે, એવા લોકોને ક્યારેય પોતાના મિત્રો ન બનાવતા જેમની માથે દેવું હોવા છતાં પણ દુનિયાની સામે દેખાવો કરવા માટે નોંધ શોખમાં ડૂબેલો રહેતો હોય.

જે વ્યક્તિ પોતાના ખાસ મિત્રોની ખાનગી વાતો બીજાને કહેતો હોય તેવા લોકોને પણ ક્યારેય મિત્ર ન બનાવતા. દુલા ભાયા કાગે પોતાની કાગવાણીમાં કહ્યું છે કે, તમારે આખા વિશ્વને કાબુમાં લેવું હોય તો નમ્રતાનો રસ્તો અપનાવો જોઈએ અને માત્ર દેખાદેખીમાં ક્યારેય પણ પોતાના શોખ પૂર્ણ કરવા ન જોઈએ.

કોઈપણ વ્યક્તિની સામે કઠણથી કઠણ વાત પણ જો નમ્રતાથી કરવામાં આવે તો બધા જ લોકો તમારી વાતને માન આપશે. જ્યારે વ્યક્તિની બુદ્ધિ ખતમ થઈ જાય છે ત્યારે તે રાવણ બની જાય છે. સજન વ્યક્તિ અને દુર્જન વ્યક્તિ વચ્ચેનો તફાવત પર દુલા ભાયા કાગે કહ્યું છે કે, સજ્જન વ્યક્તિ હોય છે તે સુપડા જેવો હોય છે.

કામની વસ્તુઓને પોતાની પાસે રાખે છે અને નકામી વસ્તુઓને પોતાનાથી દૂર કરી દે છે. જ્યારે દુર્જન વ્યક્તિ ચાસણી જેવો હોય છે જે નકામી કે કામની વસ્તુઓ અને પોતાની પાસે રાખે છે. એક ઉદાહરણ આપતા દુલા ભાયા કાગે જણાવ્યું હતું કે, આખા જંગલને ખતમ કરવા માટે ફક્ત એક તણખાની જરૂર હોય છે. તેવી જ રીતે આખા જીવનમાં કરેલા પુણ્યને ખતમ કરવા માટે ફક્ત એક પાપ કાફી હોય છે.

તેમ આખા કુળનો નાશ કરવા માટે એક કુપુત્ર કાફી છે. એક ઉદાહરણ આપતા દુલા ભાયા કાગે જણાવ્યું હતું કે, આખા જંગલને ખતમ કરવા માટે ફક્ત એક તણખાની જરૂર હોય છે. તેવી જ રીતે આખા જીવનમાં કરેલા પુણ્યને ખતમ કરવા માટે ફક્ત એક પાપ કાફી હોય છે. તેમ આખા કુળનો નાશ કરવા માટે એક કુપુત્ર કાફી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દુલા ભાયા કાગે કળિયુગ માટે કરેલી આગાહી આજે ઘરે ઘરે સાચી પડી રહે છે, કાગબાપુએ કહ્યું હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*