લગ્નના 2 દિવસ પહેલા જ અકસ્માતમાં યુવકનું મૃત્યુ : કંકોત્રી વહેંચવા માટે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં નડ્યો અકસ્માત…

Published on: 10:05 am, Wed, 9 February 22

ગુજરાતના આબુ રોડ-પાલનપુર NH 27 પાસે મંગળવારના રોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં બે યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર એક બાઈક ચંદ્રવતી પુલ પર અથડાઇ હતી.

જેમાંથી એક યુવકનું મૃતદેહ પુલ પરથી નીચે પડ્યું હતું અને યુવકનો મૃતદેહ પર લટકી રહ્યું હતું. મળતી માહિતી અનુસાર યુવક પોતાના સંબંધી સાથે બાઈક પર કંકોત્રી વહેંચવા માટે જઈ રહ્યું હતું.

તેના લગ્ન 10 ફેબ્રુઆરીના રોજ થવાના હતા. અકસ્માતના પગલે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર માલવ નિવાસી 21 વર્ષીય શંકરલાલ દેવાસી અને 19 વર્ષીય થાનારામ દેવાસી બાઈક પર લગ્નની કંકોત્રી વહેંચવા માટે રોડ તરફ જઈ રહ્યા હતા.

જ્યારે નેશનલ હાઇવે 27 નજીક ચંદ્રાવતી બ્રિજ પાસે તેમની બાઇકને ટક્કર થઈ હતી. આ ઘટનામાં એક યુવકનું મૃતદેહ બ્રિજ પરથી નીચે પડી ગયું હતું અને એક યુવકનું મૃતદેહ બ્રિજ પર ફસાઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા શંકરલાલ 10 ફેબ્રુઆરીના રોજ લગ્ન થવાના હતા. મળતી માહિતી અનુસાર જ્યારે તેઓ બ્રિજ પર જઈ રહ્યા હતા.

ત્યારે અચાનક બેકાબુ થઇ ગઈ હતી અને બ્રિજ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં બાઇક પર સવાર બંને યુવકોના કરૂણ મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના 2 દિવસ પહેલા જ અકસ્માતમાં યુવકનું મૃત્યુ : કંકોત્રી વહેંચવા માટે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં નડ્યો અકસ્માત…"

Leave a comment

Your email address will not be published.


*