માં મોગલની કૃપાથી આ વ્યક્તિની માનતા પૂરી થઈ, યુવક માનતા પૂરી કરવા 10,000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો ત્યારે…

Published on: 6:37 pm, Tue, 26 July 22

સાંભળ્યું છે કે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે, સાથે સાથે માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. જ્યારે ભક્તોના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેઓ માં મોગલને અચૂક યાદ કરતા હોય છે.એવામાં જ કહેવાય છે કે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

સાચા દિલથી માં મોગલ ને માનો તો માં મોગલ ભક્તોના જીવનને ધન્ય ધન્ય કરી દે છે. આજ દિન સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું કે જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા છે.

ત્યારે ભક્તો પર ખૂબ જ શ્રદ્ધાથી માં મોગલ ને માનતા હોય છે. સાંભળ્યું છે કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ લીધા અને આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી.

ત્યારે યુવકે કહ્યું કે તેણે માનતા માની હતી અને એ માં મોગલ પર શ્રદ્ધા રાખી કે તરત જ માનતા પૂરી થઈ અને માનતા પૂરી થતાની સાથે જ માં મોગલના ચરણે 10,000 રૂપિયા અર્પણ કરવા આવ્યો છું. કહેવાય છે ને કે સાચા દિલથી માં મોગલ ને માનો તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

એવામાં જ મણીધર બાપુએ યુવકને 10000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ તારી બંને દીકરીને પૈસા આપજે માં મોગલ રાજી રાજી થશે અને માં મોગલ એ તારી 101 ગણી માનતા સ્વીકારી છે.આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી. એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.એટલું જ નહીં માં મોગલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો તો ભક્તોના જીવનમાં ખુશીઓ ભરી દે છે.તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ વ્યક્તિની માનતા પૂરી થઈ, યુવક માનતા પૂરી કરવા 10,000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો ત્યારે…"

Leave a comment

Your email address will not be published.


*