માં મોગલની કૃપાથી આ વ્યક્તિની શ્વાસની તકલીફ દૂર થઈ ગઈ, તેથી વ્યક્તિ માનતા પૂરી કરવા 21 હજાર રૂપિયા માતાજીના ચરણમાં અર્પણ કરવા આવ્યો ત્યારે…

Published on: 6:38 pm, Sat, 23 July 22

સાંભળ્યું છે કે માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે, સાથે માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. જ્યારે ભક્તોના જીવનમાં દુ:ખ આવે છે ત્યારે તેઓ માં મોગલ અચૂક યાદ કરતા હોય છે. એવામાં કહેવાય છે કે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખો તો માં મોગલ બધા ભક્તોની બધી જ સમસ્યાઓ દૂર કરે છે.

એટલું જ નહીં પરંતુ સાચા દિલથી માં મોગલ ને માનો તો માં મોગલ પણ રાજી રાજી થાય છે અને સાથે ભક્તોનું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે. આજ દિન સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવે છે,ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક એવો પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.

ત્યારે તમે પણ એ કિસ્સો સાંભળીને કહી શકશો કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એટલે જ માં મોગલ એ તમારી માનતા સાંભળી. સાંભળ્યું છે કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો ત્યારે મળીધર બાપુના આશીર્વાદ લીધા.

મણિધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શેની માનતા હતી? ત્યારે યુવકે કહ્યું કે તેને શ્વાસની તકલીફને લઈને અંતે માં મોગલ પર શ્રદ્ધા રાખી અને માનતા માની હતી કે થોડાક જ સમયમાં મને એ શ્વાસની તકલીફ દૂર થઈ અને મારું કામ પાર પડતાની સાથે જ માનતા પૂરી કરવા માટે માં મોગલના ચરણે 21 હજાર રૂપિયા અર્પણ કરવા આવ્યો છું.

એવામાં જ મણિધર બાપુએ 21,000 માં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તારી બેનને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલ ની કોઈ દાન ભેટ નહિ જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.આ તો તમે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી તેથી જ તમારું કામ પાર પડ્યું છે.

મણીધર બાપુએ વિશેષમાં કહ્યું કે આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર એ વખતે શ્રદ્ધા રાખી તેથી જ યુવકની મનોકામના પૂર્ણ થાય છે. આવું એકવાર નહીં પરંતુ ઘણીવાર થયું છે જ્યારે ભક્તો માં મોકલીને આસ્થા અને શ્રદ્ધા રાખી માને છે ત્યારે માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ વ્યક્તિની શ્વાસની તકલીફ દૂર થઈ ગઈ, તેથી વ્યક્તિ માનતા પૂરી કરવા 21 હજાર રૂપિયા માતાજીના ચરણમાં અર્પણ કરવા આવ્યો ત્યારે…"

Leave a comment

Your email address will not be published.


*