માં મોગલની કૃપાથી આ બહેનેના ખોળે 14 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો, માતા-પિતા દીકરી સાથે મોગલ ધામ પહોંચ્યા ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…

Published on: 6:26 pm, Thu, 28 July 22

કહેવાય છે કે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે,માં મોગલના દર્શન માત્રથી જ ભક્તો જ ધન્ય ધન્ય થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ ની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે એ તો અઢારે વરણની માતા કહેવાય છે. એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે માં મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી તેથી જ ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે અને માં મોગલ ની માનતાઓ માનતા હોય છે.

ઘણીવાર સાંભળ્યું છે કે માં મોગલ કૃપાથી ઘણા એવા નિ :સંતાન દંપતિઓના ઘરે 50 વર્ષે પણ પારણું બંધાવ્યું છે. એવામાં જ આજે અમે તમને એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક દંપતીના ઘરે 14 વર્ષે પારણું બંધાવ્યું અને દીકરીનો જન્મ થયો હતો તેમણે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખીથી તેથી માં મોગલ ની અસીમ કૃપાથી તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો.

તેથી તેઓ માનતા પૂરી કરવા માટે કાલાવડ થી કબરાઉ ધામમાં મોગલ ધામ ના મંદિરે આવી પહોંચ્યા હતા. કબરાઉ ધામ માં મોગલ ધામ ના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ દંપતિ પોતાની દીકરીને લઈને માં મોગલના આશીર્વાદ લેવા માટે અહીં આવ્યા હતા. ત્યારે મણીધર બાપુ ન પણ આશીર્વાદ લીધા તેને મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી.

ત્યારે એ દંપતિએ કહ્યું હતું કે તેમના ઘરે 14 વર્ષે પારણું બંધાવ્યું છે.તેથી જ માં મોગલ ની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યાં છીએ. મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે બેટા આ કોઈ ચમત્કાર ન માનતામાં મોગલ પર તમે આસ્થા અને શ્રદ્ધા રાખી તેથી જ માં મોગલ ની તમારી માનતા પૂરી કરી છે અને તમારી આ દીકરીનું નામ મેઘનાબા રાખજો અને માં મોગલ ની અસીમ કૃપાથી તમારા ઘરે દીકરી નો જન્મ થયો છે.

આજ રીતે માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. તેથી જ તો કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો તમામ સમસ્યાઓ માત્ર માં મોગલના દર્શન માત્રથી દૂર થઈ જાય છે.સાંભળ્યું છે કે માં મોગલ ની કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તો ન ભાવના ભૂખ્યા છે. આ ઉપરાંત આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થઈ છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ બહેનેના ખોળે 14 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો, માતા-પિતા દીકરી સાથે મોગલ ધામ પહોંચ્યા ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*