લગ્નના 11 વર્ષ બાદ માં મોગલની કૃપાથી મહિલાના ખોળે દીકરાનો જન્મ થયો, દીકરાનો જન્મ થતાં જ પરિવારમાં ખુશીઓનો માહોલ છવાયો…

Published on: 5:25 pm, Wed, 29 November 23

માં મોગલના તો પરચા અપરંપાર છે. જો માં મોગલ પર સાચા મનથી આસ્થા અને શ્રદ્ધા રાખો તો માતાજી ભક્તોના તમામ દુઃખ દૂર કરે છે. અત્યાર સુધીમાં માતાજીએ લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. કહેવાય છે કે માં મોગલ કોઈપણ પ્રકારના દાન કે ભેટની ભૂખી નથી. માં મોગલ તો ભક્તોના ભાવની ભૂખી છે.

ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ. એક મહિલા પોતાની માનતા પૂર્ણ કરવા માટે કબરાઉમાં બેઠેલી માં મોગલના ધામમાં આવી પહોંચી હતી. અહીં મહિલાએ માં મોગલના આશીર્વાદ લીધા હતા.

અહીં પછી મહિલાએ કહ્યું કે, મારા લગ્નના 11 વર્ષ બાદ માં મોગલે મારા ઘરે દીકરો દીધો છે. દીકરાનો જન્મ થતાં જ મહિલા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને પોતાના દીકરા સાથે મોગલ ધામ આવી પહોંચી હતી. અહીં તેને પોતાના દીકરા સાથે માતાજીના દર્શન કર્યા હતા અને મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા.

મહિલાએ જણાવ્યું કે લગ્ન બાદ તેમને કોઈ પણ સંતાન થતું ન હતું અને તેમને ઘણા બધા હોસ્પિટલના ધક્કા ખાયા હતા. પછી માં મોગલ પર શ્રદ્ધા રાખીને તેમને માતાજીની માનતા માની હતી. પછી માં મોગલની મારા પર કૃપા થાય અને ઘરે દીકરાનો જન્મ થયો હતો.

પછી મણીધર બાપુએ મહિલાના દીકરા અને હાથમાં લીધો હતો અને દીકરાને આશીર્વાદ આપ્યા હતા. પછી મણીધર બાપુએ કહ્યું કે તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યું એટલે તમારું આ કામ થયું છે. માં મોગલને કોઈ પણ પ્રકારના દાનભેટની જરૂર નથી. માં મોગલ તો ફક્ત ભક્તોના ભાવની ભૂખી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "લગ્નના 11 વર્ષ બાદ માં મોગલની કૃપાથી મહિલાના ખોળે દીકરાનો જન્મ થયો, દીકરાનો જન્મ થતાં જ પરિવારમાં ખુશીઓનો માહોલ છવાયો…"

Leave a comment

Your email address will not be published.


*