ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ જીવે છે એવું રોયલ જીવન કે…તેમની જોરદાર પર્સનાલિટી સામે બોલિવૂડના હીરો પણ પાછા પડે છે…

Published on: 2:15 pm, Fri, 28 October 22

ભાવનગર શહેરના રાજા કૃષ્ણકુમારસિંહજીના વંશજો આજે પણ તેમના સંસ્કારોને જાળવી રાખ્યા છે, ત્યારે આજે આપણે વાત કરીશું તો ભાવનગર શહેરના યુવરાજ કે જેઓ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે ત્યારે તેમના વિશે જાણીને તમને પણ અચૂક આશ્ચર્ય થશો કે આજના યુવા વર્ગ માટે યુદ્ધ આઈકોન છે અને ભાવનગરમાં તેમની લોકપ્રિયતા પણ ખૂબ જ છે.

તેઓ ઉદાર સ્વભાવના છે સાથે વાત કરીએ તો તેઓ બિલકુલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પર જ ઉતર્યા હોય તેમ પણ કહી શકાય. જયવીરરાજસિંહ ભાવનગરના યુવરાજ સાહેબ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે જયવીર રાજસિંહ આજે સૌ કોઈ યુવા વર્ગ માટે યુદ્ધ આઈકોન બની ગયા છે કે જેઓ અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે.

કહેવાય છે કે બોડી બિલ્ડીંગ અને દેશી અખાડા ની પરંપરા પણ આ જયવીરરાજસિંહ જાળવી રાખી છે જેમનો જન્મ 27 ઓક્ટોબર 1990 ના રોજ થયો હતો. જયવીરરાજસિંહ વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો તેઓ હોટલ મેનેજમેન્ટની સાથે સ્વીટઝરલેન્ડમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે અને હાલ તેઓ એક ફિટનેસ કન્સલ્ટન્ટ છે.

ભાવનગરના પ્રિન્સ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસિએશનના પ્રમુખ પણ છે સાથે તેઓ બોલિવૂડના અભિનેતા સાથે પણ ખૂબ જ જોડાયેલા છે. તેમની વૈભવશાળી ખૂબ જ સારી છે અને તેઓ ભાવનગરની સંસ્કૃતિથી વધુ પરિચિત છે. એટલું જ નહીં પરંતુ તેઓ હાલ સુધી બોલીવુડ સ્ટાર અને ઘણા બધા અભિનેતાઓ સાથે મુલાકાત પણ કરી છે.

આ જયવીરરાજ સિંહ ઉપરાંત તેમનો પરંપરાગત રજવાડી પોશાક પણ પહેરે છે. કહેવાય છે કે તેઓ પણ હજુ તેમની સંસ્કૃતિ બોલ્યા નથી અને ટ્રાવેલિંગ નો ખુબ જ શોખ ધરાવે છે. એડવેન્ચર સ્પોર્ટ્સ પણ તેમને ખૂબ જ ગમે છે. કહેવાય છે કે ભાવનગરના યુવરાજે તેમની પરંપરાને અખંડ રાખી છે.

એક વાત તો સત્ય જ છે કે તેઓ ફિલ્મના અભિનેતાઓ તેમના સામે ઓછર લાગે તેવી પર્સનાલિટી ધરાવે છે. તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો જયવિર રાજસિંહ ના લગ્ન ગુજરાતના સંતરામપુર ની રાજકુમારી કૃતિ રજની દેવી સાથે થયા છે. તેઓ પણ પોતાની સંસ્કૃતિ ભૂલ્યા નથી અને તેમના જ પોશાકમાં હંમેશા દેખાઈ આવે છે.

આકૃતિ રજની દેવી પૂર્વ મહારાજ ફરજીયાદિત્ય પરમાર અને મહારાણી મંદાકિની કુમારીના દીકરી અને કોંગ્રેસના નેતા દિગ્વિજસિંહ ના દોહિત્રી છે. ખરેખર પોતાના પોશાકમાં તો સુંદર જ લાગે છે પરંતુ ક્યારેક એવી પહેરવેશમાં પણ સારા લાગે છે. આ જયવીર રાજસિંહ એવું જીવન જીવે છે કે તેમના રોયલ ફોટો જોઈને તમે પણ બોલીવુડ હીરા ને ભૂલી જશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ જીવે છે એવું રોયલ જીવન કે…તેમની જોરદાર પર્સનાલિટી સામે બોલિવૂડના હીરો પણ પાછા પડે છે…"

Leave a comment

Your email address will not be published.


*