દિવાળીનો તહેવાર નજીક આવતા સિનેમાહોલ ને લઈને આવ્યા અગત્યના સમાચાર,જાણો વિગતે

Published on: 11:30 am, Fri, 29 October 21

સિનેમાહોલ ને લઈને અગત્ય ના સમાચાર સામે આવ્યા છે. પહેલા 50 ટકા સમતા સાથે ચાલતા સિનેમા ઘરો હવે 100 ટકા સમતા સાથે ખોલી શકાશે.ખૂબ લાંબા સમય પછી સ્પા સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સવારે 9 થી લઈને 9 વાગ્યા સુધી સ્પા સેન્ટર ખુલ્લી રાખી શકાશે.

ગુજરાતના આઠ મહાનગરોમાં તારીખ 30-10-2021 થી લઈને 30-11-2021 સુધી દરરોજ રાત્રીના 01:00 કલાકથી સવારના 5:00 કલાક સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં મૂકી દેવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરમાં રાત્રે ચાલી રહેલા કરફ્યુ માં મોટી રાહત આપવામાં આવી છે. આની સાથે નૂતનવર્ષના સ્નેહમિલન કાર્યક્રમોને પણ પરવાનગી આપી દેવામાં આવી છે.

રાજ્ય સરકાર આગામી લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદવા જઈ રહી છે અને હાલમાં માર્કેટ યાર્ડમાં ખેડૂતો ને મગફળીના સારા ભાવ મળી રહ્યા છે ત્યારે તેલના સ્ટોકને લઈને સરકાર કોઈ નિર્ણય લેવાની નથી. તેલના સ્ટોક નક્કી થવાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિવાળીનો તહેવાર નજીક આવતા સિનેમાહોલ ને લઈને આવ્યા અગત્યના સમાચાર,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*