આ વ્યક્તિના પરિવારે 30 વર્ષ પહેલાં અંતિમસંસ્કાર કર્યા હતા, અચાનક જ તેઓ જીવતા ઘરે પરત આવતા આખું ગામ ગોથા ખાઈ ગયું….જાણો 30 વર્ષ સુધી આ ભાઈ ક્યાં હતા…

Published on: 1:25 pm, Thu, 24 November 22

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. અમુક વખત આપણી સામે એવા કિસ્સાઓ આવતા હોય છે. જે સાંભળીને આપણે ચોકી ઉઠતા હોઈએ છીએ. શું મિત્રો તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે અંતિમસંસ્કાર કરેલો વ્યક્તિ જીવતો ઘરે પાછો આવ્યો. ત્યારે હાલમાં બનેલો એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પરિવારના લોકો એક મૃતક વ્યક્તિના અંતિમ સંસ્કાર કરી નાખ્યા.

ત્યારબાદ આ યુવક 30 વર્ષ પછી ઘરે પાછો આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના બિહારથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર ઘણા વર્ષો પહેલા એક પરિવારમાં રહેતા એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. વ્યક્તિના મૃત્યુ બાદ પરિવારના લોકોએ તેમના અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા. અગ્નિસંસ્કાર કર્યાના 30 વર્ષ બાદ આ વ્યક્તિ પોતાના ગામમાં આવ્યો હતો.

જેને જોઈને પરિવારના લોકો અને ગામના લોકો ચોકી ઉઠ્યા હતા. મળતી માહિતી અનુસાર પત્નીએ પતિના શરીર પરના એક નિશાન પરથી તેની ઓળખ કરી હતી.પોતાના પરિવારના વ્યક્તિને પાછો આવતો જોઈને પરિવારના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ વ્યક્તિ 30 વર્ષ પહેલા બસ સ્ટેશનથી ગુમ થઈ ગયા હતા.

ત્યારબાદ પરિવારના લોકોએ તેમની ખૂબ જ શોધખોળ કરી હતી. પરંતુ તેમનું કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો. તેથી પરિવારના લોકોએ આ વ્યક્તિને મૃતક માનીને તેમના અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા. આ વ્યક્તિનું નામ ઘનશ્યામભાઈ છે. 30 વર્ષ બાદ ઘનશ્યામભાઈ અચાનક જ પોતાના ગામમાં આવ્યા હતા.

ઘનશ્યામભાઈને જોઈને ગામના લોકો અને તેમના પરિવારના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘનશ્યામભાઈની માનસિક સ્થિતિ સારી ન હતી. તેથી તેઓ કાંઈ બોલી શક્યા નહીં પરંતુ પરિવારના સભ્યોએ તેમને ખુશી ખુશી અવકારી લીધા હતા.

ત્યારબાદ ગામના લોકોએ અને પરિવારના લોકોએ મળીને ઘનશ્યામભાઈ અને તેમની પત્નીના ઢોલ નગારા સાથે ધામધૂમથી ફરીથી લગ્ન કરાવ્યા હતા. હાલમાં આ ઘટના વિશે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે અને ઘટના સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિના પરિવારે 30 વર્ષ પહેલાં અંતિમસંસ્કાર કર્યા હતા, અચાનક જ તેઓ જીવતા ઘરે પરત આવતા આખું ગામ ગોથા ખાઈ ગયું….જાણો 30 વર્ષ સુધી આ ભાઈ ક્યાં હતા…"

Leave a comment

Your email address will not be published.


*