આ દાદાને હૃદયની તકલીફ હતી, ડોક્ટરે ઓપરેશન કરવાના 30 હજાર રૂપિયા કીધા, પછી દાદાના મિત્રએ માં મોગલની માનતા રાખી અને થયો એવો ચમત્કાર કે…

Published on: 4:13 pm, Sun, 4 September 22

માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે, ત્યારે કહેવાય છે ને કે કોઈ પણ ભક્ત માં મોગલના દ્વારે આવે છે તે ખાલી હાથે પાછો ગયો નથી. જ્યારે બધી દિશાઓમાંથી નિરાશા થવા લાગે ત્યારે ભગવાનનો જ સહારો હાથ લાગે છે.એવામાં જ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં આબુના એક ભાઈના હૃદયમાં ખૂબ જ તકલીફ હતી તેથી તેમણે ગુજરાતમાં ઘણી જગ્યાએ સારવાર કરાવી તે દરમિયાન ડોક્ટરોએ કહ્યું કે તમારી ત્રણ નશો બ્લોક છે. આ યુવકને ચાર લાખ રૂપિયા નો ખર્ચ કરીને ઓપરેશન કરાવવું પડશે તેથી વડોદરામાં દાદા નું ઓપરેશન કરાવવામાં આવ્યું પણ તેમને ઓપરેશનનો કોઈ ફરક જ ના પડ્યો.

તે દરમિયાન ડોક્ટરે તેને કે સારવાર કરવાનો કહ્યું અને દસ દિવસ અહીં રોકાવું પડશે જેનો ખર્ચ ₹30,000 રહેશે. આ દાદાએ અંતે ભગવાન પર વિશ્વાસ રાખ્યો અને માં મોગલ ને યાદ કર્યા. માં મોગલ ની માનતા માનતા એ મિત્રને સારું થઈ ગયું. તેથી તેઓ તરત જ મંદિરે તેમની માનતા પૂરી કરવા માટે આવ્યા.

કહેવાય છે કે માં મોગલ પર આશા અને શ્રદ્ધા રાખો તે માં મોગલ તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેથી આ દાદાએ માત્ર માનતા માની હતી કે તરત જ એ યુવકને સારું થઈ ગયું તેથી એ પોતાના મિત્રને સાથે લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામ ના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે એ દાદા અને તેમના મિત્ર અહીં આવ્યા ત્યારે માં મોગલના આશીર્વાદ લીધા. ત્યારબાદ મણીધર બાપુ ના આશીર્વાદ લીધા તે દરમિયાન મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો તેથી જ તમારું કામ પાર પડ્યું છે અને આ કોઈ ચમત્કાર ન માનતા ભક્તો માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે તેથી જ ભક્તોનું બધું કામ પાર પડે છે.

આ ઉપરાંત જે કોઈ ભક્ત માં મોગલના દર્શનાર્થે આવે છે તેઓ માં મોગલના દર્શન માત્રથી ધન્ય ધન્ય થઈ જાય છે અને હસતા મોઢે ઘરે પરત ફરે છે. માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ દાદાને હૃદયની તકલીફ હતી, ડોક્ટરે ઓપરેશન કરવાના 30 હજાર રૂપિયા કીધા, પછી દાદાના મિત્રએ માં મોગલની માનતા રાખી અને થયો એવો ચમત્કાર કે…"

Leave a comment

Your email address will not be published.


*