માતા-પિતા પોતાની દિવ્યાંગ દીકરીને લઈને પહોંચ્યા કબરાઉ ધામ, દીકરીના માતા-પિતાને મણીધર બાપુએ કહ્યું કે, “તમારે કોઈપણ જગ્યાએ…”

Published on: 4:47 pm, Sat, 25 November 23

મિત્રો માં મોગલના પરચા વિશે તો આપણે સૌ લોકો જાણતા જ હશે. માં મોગલના તો પરચા અપરંપાર છે. અત્યાર સુધીમાં માતાજીએ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. જ્યારે લોકોની સમસ્યાઓ માં મોગલના દર્શન માત્રથી દૂર થાય છે.

માં મોગલ માત્ર ભક્તોના ભાવની ભૂખી છે. તેને કોઈ સોના, ચાંદી કે કોઈ અન્યદાનની જરૂર નથી. આપણે સૌ જાણીએ છીએ કે કચ્છમાં કબરાઉ માં મોગલ હાજરા હજુર છે. તમે સૌ જાણતા જ હશો કે કબરાઉ ધામમાં મણીધર બાપુ બિરાજમાન છે.

અહીં માં મોગલના ચરણમાં આવેલા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે આજે આપણે અહીં દર્શન પર આવેલા એક પરિવારની વાત કરવાના છીએ. એક પતિ-પત્ની અને તેમની દિવ્યાંગ દીકરીને લઈને માં મોગલના દર્શન કરવા માટે આવ્યા હતા.

અહીં તેમણે માં મોગલના આશીર્વાદ લીધા અને પછી મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. અહીં મણીધર બાપુએ દિવ્યાંગ દીકરીને આશીર્વાદ આપ્યા અને તેમના માતા-પિતાને જણાવ્યું કે, તમારે એક પણ જગ્યાએ યાત્રામાં જવાની જરૂર નથી.

જો તમે આ દિવ્યાંગ દીકરીની સેવા કરશો એટલે તમારી બધી મનોકામના પૂર્ણ થશે. પછી મા બાપ અને તેમની દિવ્યાંગ દીકરી અહીં હસતા મોઢે આશીર્વાદ લઈને ઘરે પરત ફર્યા હતા. મિત્રો એટલા જ માટે કહેવાય છે કે જ્યાં દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "માતા-પિતા પોતાની દિવ્યાંગ દીકરીને લઈને પહોંચ્યા કબરાઉ ધામ, દીકરીના માતા-પિતાને મણીધર બાપુએ કહ્યું કે, “તમારે કોઈપણ જગ્યાએ…”"

Leave a comment

Your email address will not be published.


*