સારા સમાચાર : દિવાળીના તહેવારની સીઝનમાં સરકારે ખેડૂતોને આપી આ મોટી દિવાળી ભેટ.

Published on: 10:20 am, Fri, 13 November 20

ખેડૂતો માટે આજે સરકારે દિવાળી ભેટ ની જેમ ખાતર પર પણ સબસીડી ની જાહેરાત કરવામાં આવી છે.આજે દેશમાં વિકાસને વધુ પ્રબળ બનાવવા માટે જાહેર કરવામાં આવેલા આર્થિક પેકેજ ખેડૂતો માટે પણ દિવાળીની ભેટ સમાન એક આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આર્થિક રાહત પેકેજની જાહેરાત કરતાં નાણા પ્રધાને કહ્યું કે , ખેડૂતો માટે 65000 કરોડ રૂપિયાની ખાતર સબસિડી ની જાહેરાત કરી છે.

નાણા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને ખાતર ની પૂરતી ઉપલબ્ધતાની ખાતર આપવા માટે 65000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે. તેનાથી આગામી સિઝન માટે લોકોને ઘણી મદદ મળશે. સરકારે આત્મનિર્ભર ભારત 3.0 માં પણ કૃષિ શેત્રે અને ખેડૂતોનું ધ્યાન રાખ્યું છે.

આ વર્ષે કોરોના અને ખૂબ જ ભારે વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. અને મગફળી અને કપાસ જેવા પાકો પણ પલ્લી ગયા છે. તેના કારણે આ બધા પાકનો ભાવ પણ ઘટયો છે.

આના કારણે નરેન્દ્ર મોદીની આ યોજનાથી ખેડૂતોને ઘણો બધો લાભ થશે. ખેડૂત માટે સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સારા સમાચાર : દિવાળીના તહેવારની સીઝનમાં સરકારે ખેડૂતોને આપી આ મોટી દિવાળી ભેટ."

Leave a comment

Your email address will not be published.


*