કિશન ભરવાડના મામલે સૌથી મોટા સમાચાર, પોલીસને મળ્યા આ મોટા પુરાવા – જાણો વિગતો

Published on: 4:48 pm, Mon, 7 February 22

કિશન ભરવાડના મામલે હવે દિવસેને દિવસે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક નવો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ કેસમાં મૌલાના કમરગી ઉસમાનીના સંગઠનની બેંકની ચોંકાવનારી ડિટેઈલ્સ મળી છે.

મળતી માહિતી મૌલાના કમરગી ઉસમાનીના બેંક એકાઉન્ટમાંથી 11 લાખ રૂપિયાનો વ્યવહાર થયો છે. મળતી માહિતી અનુસાર પોલીસ તપાસમાં મૌલાના કમરગી ઉસમાનીના સંગઠનની TFI ના બેંક એકાઉન્ટમાંથી 11 લાખ રૂપિયાનો વ્યવહાર થયો છે.

તેવી માહિતી મળી છે. 11 લાખ રૂપિયામાં થી 9 લાખ રૂપિયા એકાઉન્ટમાંથી ખર્ચી નાખવામા આવ્યા છે. 9 લાખ રૂપિયા ક્યાં ખર્ચાયા અને કોને આપ્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

આ માહિતી સામે આવતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, કિશન ભરવાડના મૃત્યુને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે. જેના કારણે કિશન ભરવાડનો આ કેસ એટીએસને સોપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત મળતી માહિતી અનુસાર કમર ગની તેમજ અસીમ સમાના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર એટીએસની ટીમ આરોપીઓના વધુ રિમાન્ડ હાથ ધરવા આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કિશન ભરવાડના મામલે સૌથી મોટા સમાચાર, પોલીસને મળ્યા આ મોટા પુરાવા – જાણો વિગતો"

Leave a comment

Your email address will not be published.


*