પોરબંદરના દર્દીના પિતાશયમાંથી કંઈક એવી વસ્તુ નીકળી કે ઓપરેશન કરનાર ડોક્ટર પણ ચોકી ઉઠ્યા…ઘટના જાણીને તમે પણ ચોકી ઉડશો…

Published on: 11:06 am, Tue, 8 November 22

હાલમાં બનેલી એક વિચિત્ર અને ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને સૌ કોઈ લોકો ચોકી જશે. આ ઘટના ડોક્ટરો માટે પણ ખૂબ જ ચોકાવનારી છે. દરિયાકાંઠે આવેલા પોરબંદર જિલ્લામાં સારયુક્ત પાણીના કારણે કિડનીમાં પથરી થવાની દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. કિડનીમાં પથરી થવાના કારણે ઘણા બધા દર્દીઓ પીડાઈ રહ્યા છે.

હાલમાં એક એવા કેસ વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ ચોકી જશો. અહીં દર્દીના પિતરાશય માંથી એવી વસ્તુ નીકળી છે કે ડોક્ટર પણ હચમચી ગયા છે. તો ચાલો સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ. પોરબંદરની આનંદ હોસ્પિટલમાં જામનગર જિલ્લાના વાંસજાળીયા ગામના દર્દીનું ડોક્ટર દ્વારા પિતળાશયમાં પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

કિડનીમાં પથરીઓ થવાની સરખામણીમાં પિતાશયમાં પથરી થવાની દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે. ત્યારે જામનગરના દર્દીના પિતાશય માંથી આટલી બધી પથરી નીકળી કે ડોક્ટર પણ ચોકી ગયા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે દર્દીના પેટમાંથી એક બે નહીં પરંતુ 330 જેટલી પથરી નીકળી હતી.

ઓપરેશન કર્યા બાદ દર્દીની હાલત સારી છે. મિત્રો દર્દીએ જણાવ્યું કે, તેમના પેટમાંથી આટલી બધી પથરી નીકળશે તેનો તેમને જરાક પણ અંદાજ ન હતો. થોડાક મહિના પહેલા પેટમાં ગેસ સહિતની તકલીફો તેમજ ઉલટીઓ થવા લાગી તેથી તેમને પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો.

રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેમના પિતાશયની અંદર પથરી છે. તેથી તેમને પથરીનું ઓપરેશન કરવાનું વિચાર્યું હતું.પથરીનું ઓપરેશન કરનાર ડોક્ટરે જણાવ્યું કે, જ્યારે દર્દીનું પિતાશયમાં પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ડોક્ટરે જણાવ્યું કે જ્યારે ઓપરેશન કરવામાં આવે ત્યારે દર્દીના પેટમાંથી વધુમાં વધુ 15 પથરીઓ નીકળતી હોય છે.

પરંતુ એક જ દર્દીના પેટમાંથી 330 જેટલી પથરી નીકળવીએ પહેલો કેસ છે. આ કેસ દરેક લોકો માટે ચોકાવનારો છે. હાલમાં આ ઘટનાની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહે છે. આ ઘટના જાણીને ભલભલા ડોક્ટર પણ ચોકી ઉઠ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પોરબંદરના દર્દીના પિતાશયમાંથી કંઈક એવી વસ્તુ નીકળી કે ઓપરેશન કરનાર ડોક્ટર પણ ચોકી ઉઠ્યા…ઘટના જાણીને તમે પણ ચોકી ઉડશો…"

Leave a comment

Your email address will not be published.


*