અયોધ્યા રામ મંદિરમાં દાન કરીને બચાવો લાખો રૂપિયાનો ટેકસ..! જાણો સમગ્ર પ્રોસેસ…

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીના રોજ થયા હતા.જે બાદ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. વિશ્વનો કોઈપણ નાગરિકતા જઈને ભગવાનના દર્શન કરી શકે છે

અને જો તમે પણ ભગવાન રામના દર્શન કરીને લાખો રૂપિયા નો ટેક્સ બચાવવા માંગતા હોય તો તમે બચાવી શકો છો.મેં તમને કેવી પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ જે કાયદાકીય પણ છે અને વિશ્વના મોટા અબજોપતિઓ તેનો લાભ પણ લે છે.

અમે તમને જે બે ફાયદા વિશે વાત કરી રહ્યા છીએ તેમાંથી પહેલું પુણ્ય છે કે બીજું ટ્રસ્ટ અને નાણાં દાન કરીને કરનો લાભ મેળવી શકો છો અને ભગવાન રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે

કે મંદિરના સમારકામ અથવા વિનોદવાર માટે ટ્રસ્ટને મળેલા દાનમાંથી 50% સેક્શન 80 G હેઠળ કરમુક્તિ માટે પાત્ર હશે. એ નોંધો અગત્યનું છે કે 2,000 થી વધુનું રોકડ દાન કરમુક્ત માટે પાત્ર રહેશે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*