જે દિવસે સત્તામાં આવ્યા એ દિવસે કૃષીબિલ કચરામાં ફેંકી દઈશું,જાણો કોને આપ્યું આ મહત્વપૂર્ણ નિવેદન?

કૃષિ બિલને લઇને દેશભરમાં વિપક્ષ અને ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હસ્તાક્ષર લાગતા 27 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં લાગુ થયું.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘણા સમયથી આક્રમક રીતે વિરોધ કરી રહ્યા છે.ઋષિ કાયદાની વિરુદ્ધ માં ફરી એક વખત ભાજપની સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધી કહું કે જો સરકારે આ બિલ પસાર કરવું જ હતું તો સૌ પ્રથમ લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા થવી જોઈએ.

તેમને વધારે માં કહ્યું કે,કેવો ખાતરી આપે છે કે જે દિવસે કોંગ્રેસ સત્તા પર આવશે તે દિવસે તેઓ આ ત્રણે કાળા કાયદાને નાબૂદ કરશે અને કાયદાઓને કચરામાં ફેંકી દેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ પંજાબના ખેડૂતોને ખાતરી આપવા માગે છે કે કોંગ્રેસ દેશભરમાં ખેડૂતો સાથે ઉભી છે અને તેના વચનથી પાછળ નહિ જાય.

રાહુલગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર એમ એસ પી ને નાબુદ કરવા માંગે છે અને ઇચ્છે છે કે કૃષિમાં બજાર અંબાણી અને અદાણીને સોંપવામાં આવે.તેમને વધારે કહ્યું કે નવા કાયદાથી ખેડૂતો ફૂટ છે તો આખા દેશમાં ખેડૂતો વિરોધ કેમ કરી રહ્યા છે?

પંજાબમાં ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે. દેશમાં ધનિક લોકોની સરકાર છે. અંબાણી અને અદાણી નરેન્દ્ર મોદીની સરકારને ચલાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*