ના તારો વંશ રહેશે કે ના રહેશે તારું મોરબી..! આ સ્ત્રીના આપેલા શ્રાપને કારણે મોરબીમાં આ બધી હોનારત… જાણો શું છે લોકવાયકા…

Published on: 8:25 pm, Fri, 4 November 22

મિત્રો ઔદ્યોગિક નગરી તરીકે જાણીતું મોરબી કે તેના ખૂબ જ વધારે વિકાસશીલ કાર્યો થયા છે અને દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને હાલમાં મોરબીમાં જુલતો પુલ તૂટવાની સમગ્ર ઘટનાએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત હચ મચાવી દીધું છે ત્યારે આ દુર્ઘટના માં કેટલાય લોકોના મોત થયા છે અને હજુ પણ ઘણા બધા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

અકસ્માત પાછળ ઘણા લોકોને મિત્રો કેવું છે કે મોરબીમાં મળેલા આ અભિષાપનું કારણ છે અને જાણવા મળ્યા અનુસાર મોરબીમાં અગાઉ પણ એક એવી ઘટના બની હતી. જેની પાછળ એક મિત્રો રહસ્ય જોડાયેલું છે ને જેની આજે આપણે વાત કરીશું અને લોકવાયકા એવી છે કે મોરબીના રાજા જીયાજી જાડેજા કે જે તે સમય તેઓ એક સ્ત્રી તરફ આકશ્યા હતા.

પરંતુ તે સ્ત્રીને એના પસંદ હોવા છતાં એ રાજા તેને ખૂબ જ હેરાન કરતો હતો અને અંતે સ્ત્રીને કોઈ માર્ગ ન મળતા સ્ત્રીએ મચ્છુ નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન સુકાવી દીધું હતું અને ત્યારે જે સ્ત્રીએ જતા જતા તે રાજા ને શ્રાપ આપ્યો હતો કે તમારી સાત પેઢીઓ પછી નહોતો તમારો વંશ રહેશે ન તો તમારું શહેર રહેશે.

જેના કારણે લોકવાયકા એવી છે કે શ્રાપના પરિણામે જ મોરબી શહેરમાં વારંવાર આવી હોનારતો સર્જાય છે અને આવનાર પહેલા ની વાત કરીએ તો મિત્રો 1779 માં એક જળ હોનારત પણ સર્જાઈ હતી અને જેમાં ઉપર વાસમાં ભારે વરસાદના પરિણામે મચ્છુ ડેમમાં પાણીની આવક ખૂબ જ વધતી અને બે બંધનો માટીનો પાળો તૂટી જવાથી ભયંકર હોનારત સર્જાય હતી.

મિત્રો તેમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને પરિણામે જ્યારે મોરબીમાં આવી મોટી હોનારતો સર્જાય છે ત્યારે એની પાછળનું મુખ્ય કારણ સ્ત્રીએ આપેલા અભિશાપ માનવામાં આવે છે અને મોરબી વાસીઓનું એવું પણ કહેવું છે કે કથા ને અનુસંધુને ફિલ્મ પણ બનાવવામાં આવી હતી જેનું નામ મચ્છુ તારા વહેતા પાણી છે.

મોરબી વાસીઓ આ વાતને સ્વીકારે પણ છે અને મોરબી શહેર પર પાણીની ઘાટ રહેલી છે અને તેથી દર 21 વર્ષે મોરબીમાં આવી મોટી દુર્ઘટના સર્જાય છે જેમાં ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવે છે અને આગામી સમયમાં પણ મોરબીમાં આવા અકસ્માતો સર્જાય તેવી શક્યતા રહેલી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ના તારો વંશ રહેશે કે ના રહેશે તારું મોરબી..! આ સ્ત્રીના આપેલા શ્રાપને કારણે મોરબીમાં આ બધી હોનારત… જાણો શું છે લોકવાયકા…"

Leave a comment

Your email address will not be published.


*