રામ મંદિર ને લઈને મૌલાના એ આપી ધમકી , અમે મંદિર તોડીને મસ્જિદ બનાવીશું

Published on: 5:02 pm, Thu, 6 August 20

રશીડીએ કહ્યું કે ઇસ્લામ કહે છે કે મસ્જિદ હંમેશા મસ્જિદ જ રહેશે . બીજું કંઈ નિર્માણ કરવા માટે મસ્જિદને તોડી શકાય નહીં અને તેમને કહ્યું કે અમારું માનવું છે કે બાબરી મસ્જિદ ત્યા જ હતી અને ત્યાં હંમેશા મસ્જિદ તરીકે જ રહેશે. મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી પરંતુ હવે એવું થઈ શકે છે.

એટલું જ નહીં મૌલાનાએ આગળ પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું અને તેમને કહ્યું કે પ્રધાનમંત્રી આ મંદિરના ભૂમિપૂજન માં જય સંવિધાન નું ઉલ્લંઘન કર્યું છે.

ભૂમિપૂજન ના એક દિવસ પહેલા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એ પણ આ પ્રકારનું ભડકાઉ નિવેદન રજુ કર્યું હતું બોર્ડે કહ્યું હતું . બાબરી મસ્જિદ કાલે પણ હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે . મસ્જિદમાં મૂર્તિ રાખવાથી કે પછી પૂજા પાઠ શરૂ કરી દેવું દેવ કે એક લાંબા સમય સુધી નમાજ પર પ્રતિબંધ લગાવી દેવાથી મસ્જિદની હેસિયાત ખતમ થતી નથી . અમારું હંમેશાથી માનું રહ્યું છે કે બાબરી મસ્જિદ કોઈપણ મંદિર કે કોઈ હિન્દુ ઈબાદત ગાહ ને તોડીને બનાવી નથી . કહ્યું કે સ્થિતિ ગમે તેટલી ખરાબ હોય આપણે હોંસલો હારવો જોઈએ નહીં . બોર્ડની તરફથી પણ મંદિર તોડી પાડીને નજીક બનાવવાની ચેતાવણી આપી દીધી હતી.

આપણે જણાવી દઈએ કે રામમંદિરના નિર્માણની ભૂમિપૂજન પાંચમી ઓગસ્ટના રોજ નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું . મંદિર બનાવવામાં ત્રણ થી સાડા ત્રણ વર્ષનો સમય લાગશે અને મંદિરના ભૂમિપૂજન ને લય ને અને પિએમ ના કાર્યક્રમમાં આવવા ને લઇ કેટલાયે લોકોને નિશાન સાધ્યું છે.

Be the first to comment on "રામ મંદિર ને લઈને મૌલાના એ આપી ધમકી , અમે મંદિર તોડીને મસ્જિદ બનાવીશું"

Leave a comment

Your email address will not be published.


*