વ્યસનીઓ માટે માથા સમાચાર ! પાન મસાલા, સિગારેટ નું થઈ શકે છે આ

Published on: 7:49 pm, Wed, 12 August 20

કોરોનાવાયરસ ના કારણે પાન મસાલા ગલ્લાઓ ને ખોલવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો . ત્યારે વ્યસનના બંધાણીઓ ને ભારે હાલાકી ની સામનો કરવો પડ્યો હતો . જોકે આવા લોકો માટે ટૂંક સમયમાં માથા સમાચાર આવી શકે છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક આ મહિને યોજાવાની છે. જીએસટી કાઉન્સિલની બેઠક ઓગસ્ટ મહિનામાં ગમે ત્યારે યોજાઈ શકે છે. કંપેન્સેકશન જરૂરિયાતોને પૂરી કરવા ના ઉપાયો ઉપર બેઠકનો એક માત્ર એજન્ડા રહેશે . આ ઉપરાંત બેઠકમાં કંપેન્સેકશન વધારવા માટે ઉપર પણ ત્રણ મુખ્ય સલાહ ઉપર પણ ચર્ચા થવાની સંભાવના છે.

CNBC-TV18 મેં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક રાજ્યોના અહિત કારસામાં એટલે કે સીન ગુડ ઉપર સેસ વધારવાનો પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે.

સીન ગુડ ઉપર સેસ વધારવાની સલાહ આપનાર રાજ્યોમાં પંજાબ ,છત્તીસગઢ બિહાર અને દિલ્હી નો સમાવેશ થાય છે.

અત્યારે જીએસટી રેટ સ્ટ્રક્ચર અનુસાર કેટલાક સીન ગુડ જેમાં સિગરેટ, પાન મસાલા અને તેનો સમાવેશ થાય છે . જેના ઉપર સેસ લાગે છે.સીન ગુડ ઉપરાંત કાર જેવી લક્ઝરી પ્રોડકટસ ઉપર પણ સેસ લગાવવામાં આવે છે. અત્યારે પાન મસાલા ઉપર 100% સેસ લાગે છે. અને સેસ ના નિયમો અનુસાર વધુમાં વધુ 130 ટકા સુધી વધારી શકાય છે. જેનો મતલબ કે જીએસટી કાઉન્સિલ નિર્ણય લે તો પાન-મસાલા ઉપર વધુ 30 ટકા સેસ વધી શકે છે.

આવી રીતે એરેટેડ પેય ઉપર 12 ટકા સેસ લાગે છે. જો કે કાયદામાં વધુમાં વધુ સેસ લગાવવાની સીમા 15 ટકા છે. આમ જો કાઉન્સિલ નિર્ણય લેતો ત્રણ ટકા વધારે સેસ લાગી શકે છે.

સિગારેટ ઉપર 290 ટકા સુધી વધુમાં વધુ સેસ લગાવી શકાય છે . અત્યારે એડ વેલેરમ સહિત સિગારેટની દરેક શ્રેણી ઉપર 4170 રૂપિયા પ્રતિ હજાર સિક્રેટ વધારાનો બોજ વહન કરે છે. આ સેસ એક વિશિષટતા ઉપર લગાવવામાં આવી શકે છે sneh ટકાવારી ની વાત કરીએ તો માત્ર અધિકતમ 36% છે અત્યાર સુધી લાગુ થયો છે આ જોતાં જીએસટી કાઉન્સિલ પાસે 256 ટકા વધારો લાગુ કરવાનો વિકલ્પ છે.

સિગારેટ ઉપર 290 ટકા સુધી વધુમાં વધુ સેસ લગાવી શકાય છે . અત્યારે એડ વેલેરમ સહિત સિગારેટની દરેક શ્રેણી ઉપર 4170 રૂપિયા પ્રતિ હજાર સિક્રેટ વધારાનો બોજ વહન કરે છે. આ સેસ એક વિશિષટતા પ્રકાર સિગારેટ ઉપર લગાવવામાં આવી શકે. સેસ ટકાવારી ની વાત કરીએ તો માત્ર અધિકતમ 36% સેસ અત્યાર સુધી લાગુ થયો છે. આ જોતાં જીએસટી કાઉન્સિલ પાસે 254 ટકા વધારો સેસ લાગુ કરવાનો વિકલ્પ છે.

Be the first to comment on "વ્યસનીઓ માટે માથા સમાચાર ! પાન મસાલા, સિગારેટ નું થઈ શકે છે આ"

Leave a comment

Your email address will not be published.


*