ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિ ની થઈ બદલી, જાણો ક્યાં મુકાયા?

Published on: 11:44 am, Tue, 1 June 21

ગુજરાત રાજ્યના આરોગ્ય સચિન ડોક્ટર જયંતિ રવિ ની બદલી કરવામાં આવી છે. ડોક્ટર જયંતિ રવિની બદલી નો આદેશ કેન્દ્રમાંથી આપવામાં આવ્યો છે. ગુજરાતમાંથી તેમની બદલી કરી ને તેમને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

જયંતિ રવિ ગુજરાતના 1991 બેચના IAS અધિકારી છે. 2002માં ડોક્ટર જયંતિ રવિ પંચમહાલ જિલ્લાના કલેકટર પણ રહી ચૂક્યા હતા. તેઓ વહીવટી કર્તા તરીકે પણ જાણીતા છે.

તેઓ ૧૧ ભાષાઓ જાણે છે. તેઓ મૂળ દક્ષિણ ભારતના છે અને મદ્રાસી યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો છે. તેઓએ મેનેજમેન્ટ વિશે પણ પીએચડી કરી નાખી છે.

ડોક્ટર જયંતિ રવિ ગામ વિકાસ પધાનમંત્રી કાર્ય, શિક્ષણ વિભાગ, વિભાગ માધ્યમિક મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ કડક વહીવટી કર્તા તરીકે જાણીતા છે. તેઓએ ઘણા બધા સંસ્કૃત ભાષામાં અને ઘણા બધા અંગ્રેજી ભાષામાં પુસ્તકો પણ લખ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિ ની થઈ બદલી, જાણો ક્યાં મુકાયા?"

Leave a comment

Your email address will not be published.


*