પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ કોને લાભ મળશે અને કોને નહીં મળે, જાણો.

Published on: 12:11 pm, Tue, 1 June 21

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માં દર ચાર મહિને સરકાર તરફથી ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે. અને વાર્ષિક 6000 રૂપિયા મદદ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ તમામ ખેડૂતોને નહીં મળે પરંતુ પ્રધાનમંત્રી સન્માન યોજના માં જે નિયમો નક્કી કરેલા છે તેને જ મળશે.

આ યોજનામાં જેના નામે જમીન હશે તે વ્યક્તિના ખાતામાં જ પૈસા પડશે બીજા વ્યક્તિને આનો લાભ નહીં મળે. સરકારની ખબર પડી કે આ કોઈ આ પાત્ર વ્યક્તિ લાભ લઇ લેજે તેના ખાતા માંથી પૈસા પરત કરવામાં આવશે.

આ ઉપરાંત ડોક્ટર, CA, વકીલ, જો કોઈપણ ખેતી કરતા હોય તો પણ તેને લાભ નહીં મળે. આ ઉપરાંત નિયમ મુજબ મલ્ટિટાસ્કિંગ, ફોર્થ ગ્રેડ, ડી ગ્રુપના કર્મચારીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

તને એક નાનકડી પૂરના કારણે આ યોજનાનો લાભ મળતો નથી અને આવનાર આપતો અટકી જાય છે તો આવા સમયે અડધી કરતા સમયે આધાર કાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર.

નામની સ્પેલીંગ અને IFSC કોડ બે વખત ચકાસીને પછી દાખલ કરવો જોઈએ. તમારી અરજી ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તમારા ડોક્યુમેન્ટ બરોબર હોય ત્યારે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ કોને લાભ મળશે અને કોને નહીં મળે, જાણો."

Leave a comment

Your email address will not be published.


*