સૌરાષ્ટ્રના આ જિલ્લાના લોકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી મહત્વપૂર્ણ ભેટ, જાણો.

Published on: 3:47 pm, Sun, 10 January 21

ઘણા બધા ગામો એવા હોય છે કે પોતાના જિલ્લાથી ખૂબ દૂર આવેલા હોય છે અને કોઈ કામકાજ માટે જિલ્લા માં જવું પડતું હોય છે. તેથી જો આ માટે વ્યવસ્થા કરી દેવામાં આવે તો સરકારી કામકાજ માટે દૂર જિલ્લામાં ધક્કોના ખાવો પડે.સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાને લઈને.

રાજ્યની રૂપાણી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે આપણે આગળ જાણીએ.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમરેલી જિલ્લામાં આવતા ગામો માટે ખૂબ જ સારો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્યાર સુધી અમરેલી જિલ્લા થી દૂર આવેલા નાના મોટા ગામોને કામ માટે ઠેક.

અમરેલી જિલ્લામાં આવવું પડતું હોય છે પણ હવે નહીં કરવું પડે તેના માટે રાજ્યની રૂપાણી સરકારે મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમરેલી જિલ્લામાં આવેલા બગસરા ને એક પ્રાંત બનાવી દેવામાં આવ્યો છે.જેથી હવે દૂર આવેલા.

ગામોને છેક અમરેલી ધક્કો નહિ ખાવો પદે અને બગસરામાં પોતાનું કામકાજ પતાવી શકશે.રાજ્યની રૂપાણી સરકારે અમરેલી જિલ્લા માટે મોટી ભેટ આપી છે.સૌરાષ્ટ્રના આ જિલ્લાના લોકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી મહત્વપૂર્ણ ભેટ.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ મહત્વપૂર્ણ નિર્ણય થી બગસરાને નવો પ્રાંત બનાવી છે જેના કારણે અમરેલી જિલ્લાના લોકોને એક ભેટ આપી છે. હવે દૂર આવેલા ગામોને છેક અમરેલી ધક્કો નહિ ખાવો પડે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રના આ જિલ્લાના લોકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી મહત્વપૂર્ણ ભેટ, જાણો."

Leave a comment

Your email address will not be published.


*