45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવા અંગે સુરત થી આવ્યા અંત્યંત મહત્વના સમાચાર.

Published on: 5:43 pm, Thu, 6 May 21

સુરતમાં સતત વાયરસ નો કાળો કહેર જોવા મળી રહ્યો છે જેના કારણે સુરતવાસીઓ હાલ ખરાબ હાલતમાં છે. સુરતવાસીઓ માં કોરોના ને લઈને ભયનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે કોરોના ની સાથે વેક્સિનનું કામ સુરતમાં બે દિવસ બંધ હતું.

હવે આ આ બાબતમાં સારા સમાચાર આવી રહ્યા છે. સુરતમાં આજથી 45 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

સુરતમાં બે દિવસથી બંધ રસીકરણ આજે ફરી ચાલુ થઇ જશે. સુરત મનપા ને કોવીશિલ્ડ રસીનો સ્ટોક મળતા શરૂ કરાશે. સુરત 30000 ડોઝ પહોંચી ગયા છે જેના કારણે નિયત કરેલા તમામ કેન્દ્રો ઉપર રસી અપાશે.

સુરત સિવાય અને ગુજરાતના અનેક શહેરોમાં રસી નું કામકાજ બંધ હતું. કેમકે તેનું મુખ્ય કારણ રસી ના ડોઝ ન હોતા.

જયારે હવે આ આ બાબતમાં રસીના ડોગ અને શહેરમાં પહોંચી ગયા છે જેના કારણે આજે ગુજરાત શહેરોમાં રસી મૂકવાનું કાર્યક્રમની શરૂઆત થઈ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવા અંગે સુરત થી આવ્યા અંત્યંત મહત્વના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*