નવરાત્રિના તહેવાર અંગે અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરતા કહ્યું કે…

Published on: 6:03 pm, Thu, 15 October 20

અમદાવાદ પોલીસ નવરાત્રી ના તહેવાર મુદ્દે મોટી સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે સરકારે 200 લોકો ભેગા કરવાની મંજૂરી આપી છે પણ તે શરતોને આધીન છે તેના માટે પોલીસ પણ પ્રતિબંધ છે.અમદાવાદ શહેરમાં નવરાત્રિ ને લઈને પોલીસને મહત્ત્વની સ્પષ્ટતા કરી છે કે માતાજીની આરતી માટે પણ પોલીસની મંજૂરી લેવી પડશે આ ઉપરાંત લોકો વચ્ચે છ ફૂટનું અંતર રહે તે ફરજીયાત રહેશે.અમદાવાદમાં નવરાત્રી ને લઈને પોલીસની સ્પષ્ટતા સામે આવી છે.

નવરાત્રિમાંમાતાજીની આરતી માટે પોલીસની મંજૂરી લેવી પડશે આ ઉપરાંત આવતી વખતે પણ લોકો વચ્ચે છ ફૂટનું અંતર રાખવું જોઈએ. પ્લોટ ની ક્ષમતા પ્રમાણે જ માણસો ભેગા કરી શકાશે.સરકારે 200 લોકો ભેગા કરવાની મંજૂરી આપી છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી ગઈ છે.

અને આયોજન માટેનો પ્લોટ નાનો હશે તો 200 લોકો ભેગા નહીં કરી શકાય.કન્ટેન્મેન્ટ ઝોન માં આરતી માટે પોલીસની મંજૂરી નહીં મળે.

અને મંજૂરી વિના આયોજન કરવા પર ગુનો દાખલ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નવરાત્રિના તહેવાર અંગે અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરતા કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*