ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને લઈને સી.આર.પાટીલે આપ્યું અજુકતું નિવેદન,જાણો શું કહ્યુ?

Published on: 11:21 am, Sat, 30 October 21

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મહેસાણા વિસનગર રોડ ઉપર આવેલા તરભ વાળીનાથ ધામમાં ગુજરાતના મુખ્યમંત્રી માટે ઉકત અવલોકન જાહેર કર્યું છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોના હૃદયમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આમ તો આ સ્થળે બીજી વખત આવવાનું થયું

પણ પહેલી વખત જ્યારે યાત્રા લઈને નીકળ્યો હતો ત્યારે બળદેવગીરી મહારાજે મને આશીર્વાદ આપ્યા હતા. એ આશીર્વાદના કારણે જ મને સફળતા પ્રાપ્ત થઇ રહી છે.હાલમાં ભાજપ રોજ કોઈને કોઈ રીતે વિજય પ્રાપ્ત કરી રહી છે ત્યારે ભવિષ્યમાં ચોક્કસથી તેનું પરિણામ આવશે.

અમારા મુખ્યમંત્રી ખૂબ સારા સ્વભાવના છે. અમારે મુખ્યમંત્રી ઉપર વોચ રાખવી પડે છે.કોઈ તેમની પાસે હા નો પડાવી જાય. એ પોતે કહે છે કે હું સાવ સરળ સ્વભાવનો છું. તમને જણાવી દઈએ કે ગઈ કાલે સીઆર પાટીલે મહેસાણા વિજાપુર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને લઈને સી.આર.પાટીલે આપ્યું અજુકતું નિવેદન,જાણો શું કહ્યુ?"

Leave a comment

Your email address will not be published.


*