ભાજપના સાંસદ નું મોટું નિવેદન, હું ખુલ્લેઆમ પાર્ટી ની નિંદા કરવાનું ચાલુ રાખી જ્યાં સુધી…

Published on: 9:35 am, Sat, 10 April 21

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તિરતસિંહ રાવતે તેમના પુરોગામી તીરતસિંહ રાવત ના મોટા નિર્ણય ને પલટાવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે કેદારનાથ, બદ્રીનાથ સહિતના 51 મોટા મંદિરો ને સરકારના નિયત્રંણ માંથી મુકત કરવામાં આવશે.

આને આવકારતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે આ જ કારણ છે કે અન્ય પક્ષો કરતાં ભાજપનું ભવિષ્ય સારું છે.ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મુખ્યમંત્રી ની ઘોષણા ને ઉતરાખંડમાં 51 મંદિરો સરકારના નિયંત્રણ માં થી મુક્ત કરાશે.

તેમનું સ્વાગત કર્યું હતું. મંદિરોને સરકારના અંકુશમાંથી બહાર કાઢવા માટે અવાજ ઉઠાવનારા સ્વામીએ ટ્વીટ કર્યું હતું કે આ જ કારણ છ.

કે અન્ય પક્ષો કરતાં ભાજપનું ભવિષ્ય ઉજજવળ છે. તેઓ એમ પણ લખ્યું હતું કે અમિત શાહ ભાજપ અધ્યક્ષ બન્યા પછી પાર્ટીમાં વસ્તુઓ બદલાઇ ગઇ છે. આપણે જણાવી દઈએ કે હાલમાં ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા છે.

હકીકતમાં એક ટ્વિટર યૂઝર્સ સુબ્રમણ્યમ સ્વામી ને ઉત્તરાખંડમાં 51 મંદિરોને સરકારના નિયંત્રણ માં થી મુક્ત કરવાની ઘોષણા માટે શ્રેય આપ્યો હતો અને લખ્યું હતું કે રાજ્ય સરકારે તેની ભૂલ સુધારી છે.

આજ ટ્વીટ નો જવાબ આપતા સ્વામીએ લખ્યું, આ જ કારણ છે કે અન્ય પક્ષો કરતાં ભાજપનું ભવિષ્ય સારું છે જ્યારે ભાજપ સ્થાપિત નીતિથી ભટકે ત્યારે હું જાહેરમાં તેની નિંદા કરીશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપના સાંસદ નું મોટું નિવેદન, હું ખુલ્લેઆમ પાર્ટી ની નિંદા કરવાનું ચાલુ રાખી જ્યાં સુધી…"

Leave a comment

Your email address will not be published.


*